શેખ કારી હનીફ આ સવાલો ના જવાબ આપો.
ઇકબાલ પાંચભાયા પાસે ઝકાત ના ૪૬,૦૦૦ ડોલર લયને શું કર્યું?
ઇકબાલ પાંચભાયા પાસે ૪૬,૦૦૦ ડોલરની રકમ ક્યાંથી આવી? જમીન નું કમીસન કે ધોખા બાજી થી એકઠા કરેલા ઝકાત નો માલ?
શું ઝકાત ના માલ નો હીલો કરીને જમાઇ ને ટોરોનટો મા કોનડોમીનીયમ ફલેટ રાખી આપ્યું?
ઇકબાલ પાંચભાયો કોઇ ને એક રુપીયા નહી આપે તમને ૪૬,૦૦૦ ડોલર કેમ કેમ આપ્યા? અને કયાં થી આવ્યા?
શેખ સાહેબ તમારો દીકરો લાલ હુજેફા જે ઝયનુલ ઊનીયા ના મકાન મા ભાડુત તરીકે રહે છે, મહીના ના ૨૨૦૦ ડાલર ઉપરના માળા ના ભાડા પેટે આપે છે.
સવાલ એ છે કે તમારા લાલ હુજેફા પાસે કોઇ નોકરી ધંધો છ્ન થી અને ૫૫૦૦૦ ડોલર ની નવી સાઆરવી ખરીદી છે અને મહીના ના ૨૨૦૦ ડોલર ભાડુ આપે છે, શું તમે દર મહીના નું ભાડુ ઈકબાલ પાંચભાયા મારફતે મોકલો છો?
ખરોડ હોસપીટાલ ના ઝકાત ના નામે માલ તમે ઉઘરાવો અને ઇકબાલ પાંચભાયો કમિશન પર તમારું કામ કરે?
શેખ સાહેબ તમે અબુબકર મસજીદ મા બેસીને લોકો ને કહો છો કે દારુલ ઊલુમ ખરોડ માથી એક રુપીયાનો પગાર લેતા નથી તો પછી આ ફર્સટ કલાસ ની એરલાઇન મા દુનિયામાં ફરવું આ જાહોજલાલી અને ઐયાશી નો કરોડો નો માલ ક્યાંથી આવે છે?
શું તમે કોઈ આંતરરાષ્ટ્રીય ગેગ ના માટે અબજો ડોલર નું કાળું ધન સફેદ કરવાનું કામ કરો છો? દાળ મા કાળું કે પછી દાળ જ આખી કાળી છે? આ સફેદ લિબાસ ની પાછળ કંઈક ઘણા મોટા કાળા કામો થય રહ્યા છે.
શેખ કારી હનીફ સાહેબ તમે તમારા કાળા કરતૂત છુપાવા માટે લોકો પર નાહક ના પોલીસ કેસ કરોછો, કોસંબા પોલીસ મથક પર હજારો રુપીયા પોલીસને લાંચ રીશવત આપી તમારા વિરોધીઓ પર જુઠા આરોપ મુકી હેરાન કરો છો.
લોકોનું મો બંધ કરાવા શું તમો પોલીસ ની પાસે ગુંડાગીરી કરાવો છો?
નામ આપું જે લોકો પર નાહક ના પોલીસ કેસના ઝુલમ કરો છો તેમના?
તમારી દીનદારી કયાં ગઇ?
ઉલમાએ દેવબંદને શરમાવો તેવા કલંક રુપ કામ કરો છો.
શેખ હનીફ મુબારકબાદી ફરી એકવાર ટોરોનટો મા આ�
અસ્સલામુઅલયકુમ. મેરે હઝરત મૌ. હનીફ સાહેબ લુહારવી
તમારા મોકલેલા બે માણસો મને મરડરની ઘમકી આપી ગયા.
તમારી તાઅલીમ પ્રમાણે નાચીઝે તેમની મહેમાન નવાઝી કરી ને મોકલ્યા. અલહમદુલીલાહ
મને દુખ એ વાત નથી થયું કે તમારા તરફથી ધમકી મોકલવામા આવી.
અતીશય દુખ એ બાબતનું થયું કે તેમાનો એક માણસ તમારા વીશે કહેવા લાગ્યો મને કે “ શેખ સાહેબ અને એમના લોકો બહુજ ખરાબ માણસો છે, તને નુકસાન કરશે, અને મારી પણ નાંખે”
બસ મને દુખ એ વાતનું થયું કે તમને તમારાજ મોકલેલા માણસો તમે ખરાબ વ્યક્તિ છો એવું કહી ગયા. અફસોસ
રહી વાત મને નુકસાન પહોંચાડવાની કે મારુ મરડર કરાવાની, તો શું તમુ એ વાત કેમ ભુલી ગયા કે ખૈર અને શર તો અલ્લાહ તરફથી છે, અગર મારી તકદીર મા ખૈર છે તો તમે છીનવી નથી શકતા અને નથી તો આપી નથી શકતા.
રહી વાત મારુ મરડર કરાવાની તો, હું અલ્લાહ થી દુઆ કરુ કે મૌત પર દરેક તકલીફો નો ખાતમો કરી દીયે , મારા માટે અને તમારા માટે પણ. આમીન
હવે કામની વાતો, તમુને મારા પાસે ધમકી આપવા માણસો મોકલવાની જરુર શા માટે પડી?
શું હક વાત બોલનાર ને તમે મોત ના ઘાટ ઉતારતા રહેશો?
શેખ સાહેબ તમારો નાએહલ મુરીદ કાસીમ ઇંગાર પણ મારુ મરડર કરાવાની મનસૂબા બાજી કરી ચુકયો છે
પીર મુરીદ દોનો એક જૈસે.
શેખ હનીફ સાહેબ તમે મને આજે મોકો આપ્યો કે કૌમને આગાહ કરુ, શાયદ મારુ મરડર કરાવી દવ તો પછી રાઝ રહી જાય.
મેરે હઝરત, તમુ ને ઘણા વરષો થી કહેતો આવ્યો કે તમે બે નંબરી કામો અને ઝમીનની દલાલી બંધ કરો, એક આલીમે દીન અને શયખુલ હદીસ ને શોભા નહી આપે, કોઈ દીવસ મલેલી ઈઝજત કોડી ના ભાવ મા વેચાય જસે.
તમે આ ગરીબ ની વાત નહી સાંભળી, એટલે આ દીવસો આવ્યા, મારી તહકીક પ્રમાણે તમે કોસંબા પોલીસ મા જુઠી FIR લખીવી દક્ષીણ સુરત ના ભાઈ ........ ના વીરોધ મા
તે ભાઈ ને કરોડો રુપીયા નો ચુનો લગાવ્યો અને ઉઘરાણી કરી તો મો બંધ કરાવા પોલીસ ને લાંચ રુસવત આપી હેરાનગતિ કરાવો.
અબ્દુલહય પટેલ માજી પ્રમુખ અબુબકર મસજીદ ટોરોનટો ના કહેવા પ્રમાણે કે ભરૂચ ખાતે રુપીયા ૫૦૦ કરોડની જમીન નો સાદો કર્યો તમે અને તમારા તાપી અને મીંઢોળા નદી ના પાર વારા માફીયા સરદારો સાથે મળીને.
અબ્દુલહય પટેલ માજી પ્રમુખ અબુબકર મસજીદ ટોરોનટો ના કહેવા પ્રમાણે કે સંજાલી તળાવડી પર ખરોડ મુકામે આવેલી જમીન ના જે પલોટો વેચાતા ન હતા, જ્યારે એના સાઠુભાઈ તમને વાત કરી તો તમે કહ્યું કે હું બયાન કરી ને લોકો મા જાહેરાત કરીઆપુ મને શું આપો? તમે તમારી જાહેરાતની ફી પેટે એક પલોટ નામે કરાવયો, કીમત કરીબ એક કરોડ રુપીયા. ખરોડ ગામ ના માણસે તહકીક કરી આપી
આજ અબ્દુલહય પટેલે તેના મા બાપ ના ઇસાલે સવાબ માટે તમુને મસજીદ બનાવા રુપીયા આપેલા, સવાબની ઉમમીદ પર અબ્દુલહય પટેલ ના માબાપ હજુ ઇંતેજાર મા છે કે શેખ સાહેબ મસજીદ ક્યારે બનાવે.
ગલોસટર વારા બીબી ખાલાએ પણ એમના મરહુમ શોહરના ઇસાલે સવાબ માટે ૬ લાખ રૂપીય આપેલા, તે ૱પીયા તમે હફીઝ ભાઇ સુરત રેલવે ટીકીટ વારાને એકના ડબલ કરવા આપેલા
શેખ સાહેબ, તમે બેનંબરી મા લાખો બનાવયા, છતા મસજીદ તો બનાવીજ નહી. જ્યારે હફીઝ ભાઇએ દેવાળું કાઢ્યું તો તમે દુબઈ જઇ ને ૬ લાખ રુપીયા ઝકાત ના લાવી ને હીલો કરી નાંખ્યો છતા પણ બીબી ખાલાની મસજીદ ની બનાવી, એમના મરહુમ શોહર બી અબ્દુલહય પટેલ ના માબાપ ના જેમ ઇસાલે સવાબની રાહ જોય રહ્યા છે
પ્રદેશ ના મુલક માથી આવીતો કેટલી મસજીદો બનાવના રૂપીયા ગાયબ થઈ ગયા, તમુનેજ ખબર.
આ હફીઝ ભાઈ વારા બેનંબરી કૌભાંડ મા તમારા તાપી અને મીંઠોળા નદી પાર ના માફીયા સરદારો પણ શામિલ હતા, જે એક ગરીબ ૧૮ લાખ ના દેવા મા ડૂબી ગયો તે મારો જીગરી દોસ્ત હતો. વારંવાર ના કહેવા છતા પણ તમારા દાવપેચ મા આવી ગયો બીચારો.
ખરોડ હોસપીટાલ ના નામે ઇંગલેનડ થી ઉઘરાવેલા અંદાજે ૬૪ લાખ રુપીય ગાયબ થય ગયા, જ્યારે તહકીક કરવામાં આવી તો તમારો જવાબ કે જે પારઁટી રૂપીય ડીલીવરી કરવા આવતી હતી તેને ભરૂચ ના પુલ પર લુટી લેવા મા આવી.
ખરોડ હોસપીટાલ ના નામે તમે લોકોને ટોપી પહેરાવો, એક ડાયાલીસીસ નું મશીન લાવી અલગ અલગ લોકોને એવું બતાવો કે તેમના ડોનેશન ના રૂપીય માથી ખરીદેલું છે, જ્યારે આ વાત ની મને ખબર પડી તો તમારો જવાબ કે અમે તો તળાવ ખોદેલું છે, જાળ નાખયે જે માછલી ફસાય તે ખરી.
શેખ સાહેબ જરા સાચવી લવ, કોઇ દીવસ એ તમારી જાળ મા મગર મચ્છ ની આવી જાય.
ટોરોનટો ના રફીક ભાઈ મહીડાને એક કરોડની ટોપી તમે પહેરવી, એતો ગરીબનુ નસીબ સારું કે સહી વખત પર નાચીઝ ને ખબર પડી તો રૂપીય નીકળી આવ્યા, બાકી તો અબુબકર મસજીદ પગથિયાં ઘસાય જતે તો પણ તમે એક રપીયો આપવાના નહી હતા, રફીક મહીડા ના એક કરોડ રુપીયા આપવામા ભાદી ગામની એક ફેમેલી એ આપેલી વારસા વહેચણીની ૩૨ લાખની રકમ ગાયબ થય ગઇ.
મેરે હઝરત શેખ સાહેબ,
ઈકબાલ પાંચભાયો અને એનો વેવાય નાએહલ કાસીમ ઈંગાર તમુને એક દીવસ અંદર કરાવી ને રહેશે. લખી રાખશે મારા બોલ.
એતો તમારા વાલિદૈનની દુઆ કામ લાગી કે અમેરિકાની સરહદ પર ૮ કલાકની સખત ઊલટ તપાસ પછી તમને છોડી મુકયા બાકી આ બે વેવાયની જોડી તમને કાયમ માટે અમેરિકાની જેલ મા ટીનટીન કરાવી દેતે. સાવધાન થય જાવ હજુ પણ મોકોછે.
શેખ સાહેબ તમને કેનેડા મા આવેલા તમારા મોહસીનોએ ઘણા વરસો પહેલા ચેતવણી આપેલી કે અમેરિકા જવાની કોશીસ નો કરતા, પણ તમે લોભ અને લાલચ મા આવી ગયા.
મને બેહદ હેરાનગતિ તો ત્યારે થઈ જ્યારે તમે પોંસરા ગામ મુકામે આવેલી લાજપુર ગામના રહેવાસી ભામજી ફોઇની જમીન ની ૭/૧૨ ની નકલ પર જોઇ ને કહે કે આ બાઈ ફીજી મુકામે હતા અને આ જમીન ના વારસદારે કેનેડા મા રહે છે, આ જમીન વેચવાની હોય તો રાખવા તૈયાર છે.
લાજપુર ગામના વતની ભાઇ ઈબા્હીમ ( અભા શેઠ) ના એક ૮૮ લાખ રૂપીયા અને બીજા ૨૫ લાખ રૂપીયા ખરોડ દારુલ ઊલુમની મસજીદ નો રંગરોગાન ના કોઇ હીસાબજ નથી મરહુમ અભા શેઠ અલ્લાહ ને પ્યારો થઈ ગયો કરજે હસના નો કોઇ પતો નથી.
ખરોડ દારુલ ઉલુમ ના ટ્સટી માથી હાજી ઈબા્હીમ જોગીયાત સાહેબ ગંદા દાવપેચ રમીને હકાલ પટ્ટી કરી, હવે એ બતાવો કે સુરત ચાંદ શહીદ મસજીદ પાસે દારુલ ઉલુમ ની ૫૨ લાખ રૂપિયાની મિલકત મા તમે શું કૌભાંડ કર્યું અને દારુલ ઉલુમમા ૯૦ લાખ રૂપીયની લાયબ્રેરી બનાવી એમા કેટલા ની ગાપચી મારી કારણ કે હાજી સાહેબ તો રહ્યા નથી હીસાબ માંગવા વાળા.
ટોરોનટો દારુસસલામ મસજીદ માથી રવાનગી પણ એટલાજ માટે થઈ કે હાજી ઈબા્હીમ જોગીયાત સાથે ગંદી રમત રમ્યા.
આવ ભાઈ સરખા આપણે બેવ , એટલે તમે અબુબકર મસજીદને પકડી ગૈર મુકલલીદ પ્રમુખ સાલેહ હાફેજી સામે ભીખ માગી કે નોકરી આપો, અને એ તકનો લાભ ઊઠાવયો કાસીમ ઇંગારે, તમે લાલચી અને કાસીમ ઇંગાર લોભીયો, તમ નાએહલ ને ખીલાફત આપી કે કેનેડાનુ કામ થઇ જાય.
ઇકબાલ પાંચભાયએ જે ૪૬ હજાર ડોલર તમને આપેલા તેની તહકીક કરી અને ઈકબાલ ના એક ખાસ નજીક ના જીગરી દોસ્ત વાત ને સહી હોવાનું બતાવ્યું.
તમે એ ૪૬ હજાર ડોલરનું શું કર્યું તમે જાણો અને ઇકબાલ પાંચભાયો જાણે.
હા એ વાત ખરી છે કે ઇકબાલ પાચભાયો ટોરોનટો મા તમારા માટે ઝમીન લે વેચ ની ઘરાકે સોધે છે.
આ જે કંય લખ્યું એ તો એક ટકો પણ નથી, નામ લખવા પર મજબૂર કર્યો તમે અને તમારા અમુક ખસખસીયાઓ, એમને નામ અને હવાલા જોઈએ.
શેખ હનીફ સાહેબ એક તરફ આવી જાવ યા તો ખુલી રીત ઝમીન દલાલી કરો યા ફક્ત દીન નું કામ કરવા પ્રદેશ ના સફર કરો. તમે બહારના મુલકો મા આવી ને ઘરાક શોધવાનું બંધ કરો.
જરા યાદ કરો. તમારા શેખ યુનુષ સાહેબ રહ. ના અલફાઝ કે એ હનીફ તું અગર તનખાહ નહી લેગા તો ફીર લોગો કે આગે સવાલ કરતા હો જાયેગા.
બસ આ નતીજો પોતોના શેખની તાલીમ અને તરબીયત થી દુર થવાનો.
મેરે હઝરત શેખ હનીફ સોહબ, હું તમુને દાવત આપું કે રૂજુઅ કરી લાયો અને બૈત કરી લો તમારા શેખ ના પીર ભાઈ અને શાગિર્દ હઝરત મૌલાના યુસુફ સાહેબ મોતાલા ના હાથ પર.
મારી દીલી દુઆછે કે અલ્લાહ તઆલા તમુને તે દીવસો પર પાછા લઇ આવે જે ખાલીસ હદીસ તાલીમ અને દીનની ઇશાઅત ના માટે લગાવે.
તમારા માફીયા સરદારોથી અલ્લાહ તમુને નજાત આપે. આમીન
અબ્દુલહય પટેલ માજી પ્રમુખ અબુબકર મસજીદ ટોરોનટો ના બોલ કે “ રૂપીય ની રાજનીતિ મા શેખ હનીફને કોઇ ની પહોંચ, અને ગંદી રાજકારણી નીતીમા કાસીમ ઇંગાર ને કોઇ ની પહોંચે”
મારા લખાણ થી તકલીફ થશે, ઇસલાહ ના મકસદથી મસલેહતન લખ્યું છે. કમી બેશી માફ કરજો
અને હા અગર તમે મારુ મરડર કરાવો તો મારુ ખૂન તમારા ઉપર માફ.
કારણ કે હું આખીરત મા તમારા હઝરત શેખ યુનુષ સાહેબ રહ.અને એહલે દેવબંદ સીલસીલયે ચીશતીયા ના અકાબીરીન ને તમારા કારણે શરમીંદા નહી કરુ.
આ લેખ ગુજરાતી મા એટલા માટે લખ્યો કે તમે દેશ વીદેશ મા ગુજરાતીઓ નેજ ટોપી પહેરાવો અને ચુનો લગાવો છો.
બાઝ આવી જાવ... બસ
તમારો નાચીઝ ભાઈ
દુઆગો
ઇદરીસ નવલખી
૨૫ એપ્રિલ ૨૦૧૯