Followers

Tuesday, 15 May 2018

આપણાં થી શું વિસરાઈ ગયુ?

*આપણાં થી શું વિસરાઈ ગયુ?*
               *(ભાગ- ૧)*
🤔........🤔
ભારત નો સેંકડો વર્ષો નો ઇતિહાસ ગવાહ છે કે આપણા બુજુર્ગો અને આપણી ખાનકાહો મા બધા જ ધર્મ ના લોકો હાજરી આપી ને પોતાની આસ્થા અને લાગણી ને દર્શાવતા રહયા છે.સૂફી-સંતો પાસે આવી ને પોતાના દુખ અને તકલીફો ને જણાવી ને પોતાને સમર્પિત કરતા આવ્યા છે.

ભલે પોતે બીજા ધર્મ ના હોવા છતા પણ અે મુસ્લિમ સંતો ની સેવા,વ્યવહાર અને નિખાલસતા જોઈ ને ઈસ્લામ અને સૂફી-સંતો થી આકર્ષિત થતા હતા.
સૂફી-સંતો પણ એમના સાથે ભેદભાવ રાખ્યા વગર જરૂરી એવી મદદ કરતા અને અલ્લાહ ને મનાવતા અને જ્યારે લોકો ને ફાયદો થઈ જતો તો લોકો નુ ઈસ્લામ અને સંતો પ્રત્યે વધુ યકીન મજબૂત થતુ.

કૂફ્ર ના અંધારા મા હોવા છતા પણ એ લોકો કેમ ઈમાન ની રોશની ને પસંદ કરતા હતા?કેમ આપણા સૂફી-સંતો થી નજીક રહેતા હતા?કેમ પોતાના પ્રશ્નો ને ખાનકાહો મા લાવતા હતા?

અને ઘણા લોકો સત્ય ને સ્વીકારી ને તૌહીદ નો પ્યાલો પીય ને દુનિયા અને આખિરત નો ફાયદો લેતા હતા.

*વિચારવાનો વિષય તો છે જ ને કે આપણા  બૂજૂર્ગો પાસે શુ હતુ અને આપણે શુ છોડી દીધુ?*

અને આજે આપણો હાલ જુઓ કે આજ ના સમય મા મુસલમાન થી બીજા ધર્મ ના લોકો ને કેટલી નફરત અને કેવા ષડયંત્રો થાય છે?

*કેમ આજે કોઈ ગૈર મુસ્લિમ આપણી વાતો સમજવા કે આપણા મસ્જિદ ના ઇમામ કે ધાર્મિક સજ્જન સાથે બેસવા કે પોતાના પ્રશ્નો કેહવા પણ તૈયાર નથી?*

પહેલા જ્યારે નાના છોકરા બિમાર પડતા તો એની માઁ મસ્જિદ ની બહાર ઊભી રેહ્તી છોકરા ઓ ને લઈ ને કે કોઈ અલ્લાહ નો નેક બંદો હાથ ફેરવી આપે કે પાણી આપે તો એ સાજો થઈ જાય.આપણી મસ્જિદો ની બહાર લાઇન લગતી હતી બીજા ધર્મ ના લોકો ની.
કેવી અડગ શ્રધ્ધા અને આસ્થા આપણા બૂજૂર્ગો થી?

*અને આજે આપણે જો કોઈ ને સારૂ જમવાનુ પણ આપીયે તો એને લોકો શંકા થી જુવે છે અને  આપણા પર વિશ્વાસ ન કરી ને સ્વીકૃત નથી કરતા*
*એવુ કેમ ?છૂટી શુ ગયુ આપણા થી?*

એ તફાવત શુ છે?આપણે ભૂલી શુ ગયા?
કાલ સુધી આપણી મસ્જિદો અને ખાનકાહો થી આકર્ષીત રેહનાર ગૈર મુસ્લિમ આજે દૂર કેમ ભાગે છે?આપણા ધાર્મિક વિધ્વાનો થી નફરત કેમ કરે છે?

*શુ ભૂલાઈ ગયુ અને શુ ત્યજીત થય ગયુ?*

મારા મત મુજબ એ તફાવત સેવા અને *પવિત્ર વ્યવહાર* નો છે,નિષ્ઠા અને નિખાલસતા થી કરેલ કાર્યો નો છે. *ભેદભાવ વિના કરેલ આચરણ નો છે*
અે તફાવત સાચા અર્થ મા કરેલ ખુદા ની બંદગી અને *આત્મ જ્ઞાન* નો છે.અે તફાવત સાચા અર્થ મા મુસલમાન હોવા નો છે.
અે તફાવત ત્યાગ,કષ્ટ અને નમ્રતા નો છે.અે તફાવત સૂફીવાદ ની તાલીમ નો છે.

*અને સહુ થી મોટો તફાવત રુહાની ભૂમિકા અને રુહાની સિદ્ધીઓ નો છે જે આજે ભૂલાઈ ગઈ છે*

એ સૂફી સંતો સાચા અર્થ મા મુસલમાન હતા કે જેઓ ખાલી શબ્દો ની રમત મા રમી ને હવાલા ની આડ મા પોતાને મોટા બતાવા ના આગ્રહી ના હતા.
ગૈર મુસ્લિમો પાસે જઈ ને પ્રેમ, સેવા અને સારા વ્યવહાર થી ભેદભાવ વિના આચરણ કરતા જેથી સત્ય માર્ગ બતાવવાની જરૂર પડે અે પહેલા જ લોકો સત પુરુષ ને જોઈ ને જ સત્ય ઓડ્ખી જતા.નહી તો પહેલા કરતા આજે મસ્જિદો પણ વધુ છે અને પ્રચાર ના માધ્યમો પણ ઘણા છે.
પહેલા તો આજ ના સમય જેટલી ના મસ્જિદો હતી કે ના આરામદાયી સંસાધનો કે ના આજ ના સમય જેટલી ઇસ્લામી મિલકત હતી.
કેટલે દૂર દૂર સુધી જવુ પડતુ હતુ ધાર્મિક જ્ઞાન લેવા માટે  કેટલાય દિવસો ની મુસાફરી કરવી પડતી હતી.
તે છતા પણ તેઓ ચોટી પર હતા અને આજે આપણા પાસે તમામ માધ્યમો અને સગવડો સાથે હોવા છતા પણ કેમ ઇજ્જત સાથે સમ્રુદ્ધી ના શિખર પર નથી?આ જ બધુ તો વિચારવાની જરૂર છે આજે.જે પ્રાપ્ત થયુ એ કેમ થયુ અને જે છીનવાઈ ગયુ એ કેમ છીનવાઈ ગયુ એ બાબત પર વિચાર કરી ને જો ઉપાય શોધવા મા આવે તો કયારેય ઇતિહાસ ઉંધો ના થાય.
*તૌહીદ અે ખાલી મુખ થી બોલવાનો વિષય નથી પણ અનુભવવાનો વિષય છે*
જેનુ ઊંડાણ મા વર્ણન તસવ્વૂફ ના પુસ્તકો મા થયેલ છે

અે જ તફાવત ના લીધે તો ભારત મા ગરીબ નવાજ ર અ એ લખો લોકો ને તૌહીદ નો પ્યાલો પિવાડ્યો પણ કોઈ રમખાણો ના થયા હતા.

અે જ પવિત્ર ભૂમિકા અને આચરણ ના તફાવત ના લીધે એલાન અે નબૂવ્વત ના પહેલા પણ લોકો હજરત  પયગમ્બર (સલ્લ્લાહો અલયહિ વસલ્લમ-)સાહેબ ને સાચા અને અમાનતદાર કહેતા હતા.એટલે જ તો ત્યાર બાદ 23 વર્ષ ના ટૂંકા પવિત્ર જાહીરી જીવન ના સમય મા જ ઈસ્લામ નો પ્રસાર અને પ્રચાર સમગ્ર વિશ્વ મા થય ગયો.

*જયા સુધી ઇસ્લામ ની અસ્લ એવુ તસવ્વૂફ,સૂફીવાદ નુ ફરી થી શિક્ષણ આપી ને અનુસરણ નહી કરવા મા આવે ત્યા સુધી શાંતિ અને સત્ય નો માર્ગ મોકળો નહી થાય*
આજે પણ પહેલા જેવી  એકતા અને ગૈર મુસ્લિમ ની મુસ્લિમ સંતો પ્રત્યે ભાવના જોવા મળે છે ખાનકાહો અને પીરો પ્રત્યે.એનુ એક જ કારણ છે કે બૂજૂર્ગો ના સૂપૂત્રો અે સૂફીવાદ ની પરમ્પરા ને જાળવી રાખી છે અને એમના પૂર્વજો અે બતાવેલ રસ્તા પર પોતાના અડગ પગલા મૂકી રાખ્યા છે.
નહી તો એવી એકતા અને ગૈર મુસ્લિમ ની ભાવના ખાનકાહો, પીરો અને ખાનકાહી લોકો પ્રત્યે જે જોવા મા આવે છે અે  બીજે ક્યાય જોવામા ખાસ નથી આવતી.

સત્ય અને શાંતિ નો માર્ગ એ જ ઇસ્લામ.અને આ માર્ગ ખૂબ જ તપસ્યા,ભૂખ,તરસ અને જંગલો મા રાત દિવસ મહેનત કરી ને ફેલાયો છે તો આપણને કોઈ હક નથી કે a/c ના રૂમ મા રહી નેે ઉત્તમ ખોરાક ખાઈ ને એને સંકુચિત કરવાનો.

હજરત પીર ડો.મતાઉદ્દીન ચિસ્તી પીરઝાદા સાહેબ કહે છે,

*21 મી સદી મા વાસ્તવિકતા થી વિખૂટા પડેલા માનવી ને પુનઃ વાસ્તવિકતા થી જોડવાનો સેતુ એટલે જ સૂફીવાદ*

વધુ મા કહે છે કે,

*સૂફીવાદ કોઈ વ્યવસાય કે વ્યાપાર નહી, પરંતુ પવિત્ર વ્યવહાર છે*

પ્રેમ અને ભેદભાવ વિનાના સૂફીવાદ ના પવિત્ર વ્યવહાર નો મર્મ સમજાવતા મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી ર અ કહે છે કે,

*સૂફીવાદ એ ખૂબ જ ચીવટ થી કંડારેલ નૈતિક મૂલ્ય પર આધારિત એક આધ્યાત્મિક વિચારધારા છે કે,જેને ખુદા અે બનાવેલ દરેક જીવ ને અનુલક્ષીને મનુષ્ય ના સુખ અને શાંતિ માટે અનુકૂલન કેળવીને અનુસરણ કરવુ જ રહ્યુ*

અલ્લાહ આપણા બધા ને સાચા મુસલમાન બનાવે અને દરેક સાથે પ્રેમ અને શાંતિ થી રહેવાની તૌફિક આપે.

ક્યારેય પણ બુરાઈ અને નફરત નો બદલો નફરત અને બુરાઈ થી ના આપશો એ જ ઇસ્લામિક તાલીમ છે કેમ કે,

*સૂફી અે છે,કે જ્યારે એનો વ્યવહાર ખુદા સાથે હોય તો મખ્લૂક વચ્ચે ના આવે અને જ્યારે એનો વ્યવહાર મખ્લૂક સાથે હોય તો નફ્શ વચ્ચે ના આવે*

માલિક બધા ને ખુશ રાખે અને સત્ય ના માર્ગ પર કાયમ રાખે એ જ દુઆ.આમીન

*આપણા થી શુ વિસરાઈ ગયું?*
              *(ભાગ-૨)*

મુસ્લિમ સમાજ નાં આંતરિક મુદ્દાઓ,સમસ્યાઓ,વિખવાદો,ધૃણાનાં શિકાર અને વિકાસ માં અવરોધ બનતા મુદ્દાઓ પર પહેલા ભાગ માં ઘણી વિસ્તૃત માહીતી લખવાની કોશિશ કરી હતી.તે જ બાબત ને ધ્યાન માં રાખી ને ફરી એક વાર વિચારો રજુ થઈ શકે તેવી આવશ્યકતા જણાઈ છે.

આમ તો દરેક ધર્મ નાં લોકો,સમાજ કે વિવિધ વર્ગ નાં લોકો આવા મુદ્દાઓ થી પીડાતા જ હોય છે પરંતુ ધ્યાન એ વર્ગ તરફ વધું જઇ સકે છે લોકો નું કે જે સમાજ સમૃદ્ધિ અને ઈજ્જત નાં શિખર પર હતો અને હવે વિકાસ નાં પગથિયાં ની વ્યાખ્યા પણ નાં કરી શકે તો એ બાબત વિચારવા લાયક તો હોઇ જ ને?
*મારો ઉદ્દેશ્ય મારા ધર્મ નાં લોકો ની બુરાઈ કે અપમાન નો નથી પરંતું પોકળ દાવાઓ અને આળસ ની ઉંઘ માં મશગુલ થયેલ પર વાસ્તવિકતા નું પાણી જ નાખવાનો છે*

*શિક્ષણ*ની બાબતે જોવા જઇયે તો ઘણુ જ નિમ્ન સ્તર થઈ ચૂક્યું છે આજ નાં સમય માં મુસલમાનો નું.જ્યારે કે આપણી સામે સુવર્ણ અક્ષરો માં લખાયેલ ઇતિહાસ છે કે સંશોધન,કારીગરી,હસ્ત-કલા,ચિકિત્સા ક્ષેત્રે,ભૂગોળ અને વાયૂમાન ક્ષેત્રે સહાબા અને મુસ્લિમ સંતો નો ખૂબ મોટો ફાળો રહીં ચુક્યો છે. આ વાત એ ધાર્મિક લોકો માટે ખૂબ સમજવી જરુરી છે જે લોકો એમ કહે છે કે દુનિયા નાં શિક્ષણ ની કોઈ આવશ્યક્તા નથી.આ એક બિલકુલ ખોટો અને વાહિયાત વિચાર છે.એક મોટો વર્ગ આ સંકુચિતતા માં ફસાયેલો છે જે બીજા લોકો ને પણ ગેરમાર્ગે દોરી જાય છે શિક્ષણ થી દુર કરી ને.
એટ્લે જ તો આપણાં ધાર્મિક ઇદારાઓ માં ઉચ્ચ શિક્ષણ ની વ્યવસ્થા નથી.ઘણી જગ્યાએ આજે શરૂ થયેલ છે પણ શુ ત્યાં તાલીમ અદ્યતન અને ઉત્તમ છે?
*૪૦ દિવસ કે ૪ મહિના ધાર્મિક કામ માટે બધાં ને લઇ જવા એ ખોટું નથી પણ ક્યારેય ૪ દિવસ પ્રયાસ કરાયો કે ૪૦ વર્ષ સુખી જીવન માટે એ જરૂરત પ્રમાણે નું હુનર શીખી શકે શિક્ષણ દ્રારા?*
આ મારી વાતો ધર્મ ની વિરૂદ્ધ નથી પણ મારી સામે સાચા ધાર્મિક લોકો નો ઇતિહાસ છે જે થી ખુલી રીતે હુ એક તરફી વાત અને પ્રથા ને ખુલ્લી કરી શકુ છું?
શુ યોગદાન છે છેલ્લાં ૨૦૦થી ૩૦૦-૪૦૦ વર્ષ માં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે?

શુ ભૂલી ગયા ખગોળવીદ અલી કુશજી,અહમદ ખાની,ઇબ્રાહિમ અલ-ફજરી,અબુ હનીફા દીનાવરી અને બીજા અનેક વૈજ્ઞાનિકો ને?
શુ ભૂલી ગયા આપણે તુર્કીશ જૈવ રસાયણ વીદ અઝીઝ શાંકર ને જેઓ પહેલા મુસ્લિમ બાયોલોજીસ્ત હતાં જેમને નોબલ પ્રાઇજ મળેલું.
હઝરત અલી,માઁ આયશા ર.અ અને બીજા ઘણાં સહાબી અને અવલિયા જેઓ વૈજ્ઞાનિક પણ હતાં.એવા ઘણાં ઉદાહરણ છે જે એક પોસ્ટ માં ઉલ્લેખ કરવું મુશ્કિલ છે પણ એક જ સવાલ કે જેઓ સાચા અર્થ માં ધાર્મિક હતાં તેઓ ને જો સમય અને સંજોગ અનુસાર તાલીમ યોગ્ય લાગી હોય તો આજ નાં સંકુચિત લોકો ની તો ખૂબી જ શુ કે જ્યારે *આજે લોકો મા ધાર્મિકતા ઓછી અને ધુરંધરી વધું હોય.*

*મર્યાદા,કેળવણી અને સ્વચ્છતા*તો માટી નાં પૂતળા ને સાચા અર્થ મા માનવ બનાવે છે. મર્યાદા-શરમ,સ્વચ્છતા ને તો ઈમાન સાથે જોડાણ બતાવાયુ છે ઇસ્લામ માં.
શુ આપણો સમાજ દુર નથી થયો આ બાબતો થી?ટ્રેન માં બેસી ને માંસાહાર ની વાતો કે મોટે મોટે થી ગાળો અને અપશબ્દો બોલતાં નથી જોયા?આજુ બાજુ બેસેલા ની કોઈ પણ મર્યાદા રાખ્યા વીના વર્તન કરતા નથી જોયા?તમે એક  કેહસોં કે એ તો બીજા બધાં પણ કરતા હોય છે તો નવાઈ શુ?
*તો મને એ કહો કે શુ બીજા અને તમારાં મા ફર્ક ના હોવો જુવે?ઈમાન અને નિસ્બત નો ફર્ક ના હોવો જુવે?શ્રેષ્ઠ ઉમમત હોવા નો ફર્ક ના હોવો જુવે?દાવેદારી અને મૂલ્ય નો ફર્ક ના હોવો જુવે?*
આપણાં એક ખોટા શબ્દો કે આચરણ નો પડઘો આખા મુસ્લિમ સમાજ પર પડે છે શુ એ આજે નથી જોતાં આપણે?
*ગૌ-હત્યા રોક ની માંગ સાથે ૩૦૦-૪૦૦ થી વધું વર્ષ પહેલા થી સૂફી-સંતો મર્યાદા જાળવણી અને બીજા ની ધાર્મિક લાગણીઓ ની ઈજ્જત કરતાં આવીયા છે તો શુ એ સૂફી લોકો ની આ પહેલ ની મજાક અને અસ્વીકૃતિ કરતાં નથી જોયા તમે?*
હવે આજે જ્યારે જૂઠી રીતે કટ્ટર લોકો નો આતંક શરૂ થયો ત્યારે સહુ ને જરૂર જણાઈ ગઇ?પહેલાં થી જ સૂફી સંતો ની પહેલ ને અપનાવી હોત તો બીજા લોકો ને મોકો મડતો વિવાદ નો?જ્યારે કે ઘણાં મુસ્લિમ સંત એવા થઈ ચુક્યા છે જેઓએ માંસાહાર નો ત્યાગ કરેલો બસ બીજા સુધી સત્ય નો સંદેશ સારી પહોંચાડી શકાય તેં માટે.

થોડા સમય પહેલા હુ ટ્રેન માં યાત્રા કરી રહ્યો હતો,સામાન્ય ડબ્બા માં ખુબ જ ભીડ હતી,જરા પણ ડબ્બા માં જગ્યા ના હતી.એવા મા જ આગલા સ્ટેશન થી અમુક લોકો ચડ્યા જેઓ રોજ અપ-ડાઉન કરતાં હસે.ધાર્મિક વેશભૂષા અને ચહેરા પર દાઢી આમ એક સુંદર રીત રિવાજ નું અનુસરણ કરી ને સાચાં અનુયાયી હોય એમ લાગે.પણ આચરણ જોતાં કાંઇક વિપરીત જ થયુ.ધક્કા-મૂકકી કરતાં તેઓ બધાં જ શૌચાલય માં બેસી ગયા નીચે અને જુગાર નાં પત્તા કાઢી ને રમવા લાગ્યા.હુ એ લોકો ને જોતો જ રહ્યો કે ના કેળવણી,ના સફાઇ નું ધ્યાન ના આજુ બાજુ ઊભેલા લોકો ની મર્યાદા.હવે કોઈ ને પણ શૌચાલય માં જવૂ હોય તો કેટલી મુશ્કેલી?ના રહેવાય ના સહેવાય જેવી સ્થિતી થાય ને?હવે જોનારા તો એમ જ કહેશે ને કે આ જુઓ આજ નાં મુસલમાન!હવે તેં લોકો બધાં ને એવા જ સમજશે ને!કેમ કે એટલાં લાંબા સફર મા બીજા કોઈ એ એવૂ કૃત્ય ના કર્યું પણ આપણે દાવેદાર લોકો મોકો ના ચુક્યા.અને હા સાહેબ એ સમય પસાર માટે નહીં પણ પૈસા નો સાચો જુગાર રમાતો હતો.
શુ આવા બધાં કૃત્યો ધૃણાસ્પદ નથી?ભેદભાવ અને દુષ્કર્મ નથી?
*જ્યારે કે ઇસ્લામી તાલીમ તો રસ્તા નાં હક ને પૂરા કરવાનું કહે છે અને રસ્તા પર થી નડતરરૂપ પથ્થર હટાવવાને ઉત્તમ કાર્ય કહ્યુ છે*
તો હવે કોઈ ના જીવન કે સુખ મા નડતરરૂપ પથ્થર બનવૂ એ ક્યાં નો ન્યાય અને ક્યાં ની ધાર્મિકતા?

*ગુસ્સો,કટ્ટરતા કે સંકુચિતતા* મા આવી ને બીજા ને નુકશાન પહોઁચાડવૂ ક્યા નો ન્યાય?શુ ભૂલી ગયા કે એક વખત એક ગૈર મુસ્લિમ એ મસ્જિદે નબવી માં પેશાબ કરેલો તો પયગમ્બર મોહમ્મદ સાહેબ એ તેને મારવાનું મના ફરમાવેલું અને કહ્યુ હતુ કે પાણી લાવી ને સાફ કરી દો.
કેટલી ઉંચી મહાનતા અને ક્ષમા ની રીત.
*અને આજ નાં જે મોટા ઉચ્ચારણો સાથે ઓળખાતા કે  પાબ્નદે શરિયત હોવાના દાવા કરે છે એ લોકો સામે જો કોઈ થૂંકી પણ દે તો મંચ ઉપર થી કે વ્યક્તિગત રીતે તાંડવ મચાવી દે ગુસ્સા અને હીન ભાવ મા*

*શુ પયગંબર સાહેબ ની એ શરિયત યાદ નથી કે પથ્થર અને કચરો સહન કરી ને પણ દુઆઓ દેવી?*

આપણાં ધાર્મિક કાર્યક્રમ અને મંચ પર થી શુ આપણે એક બીજા નો વિરોધ અને બેઈજ્જતિ કરતાં નથી જોતાં?પોતાનાં જ સમાજ કે ધર્મ ના આગેવાનો પર જુઠા આક્ષેપો કે બળવાઓ ને નથી જોતાં?

*સંગઠન,સેવા,માનવતા,આધ્યાત્મિકતા,મદદ,સહાનુભૂતિ,નિખાલસતા જેવા મુદ્દાઓ ને ભૂલી ને શુ સફળતા ની આશા રાખવી?*

*બેસી ને પાણી પીવૂ એ સુન્નત છે જે સાચી વાત છે તો શુ સમાજ કલ્યાણ અને કોમ ની ભલાઈ માટે ઉભા થવૂ સુન્નત નથી???*

વાત એ જ કે રૂહાની ભૂમિકા,સત્ય ની ખોજ,પ્રેમ ની સુવાસ અને સાચી ધાર્મિકતા વિસરાઈ ગઇ છે.

*અંત માં ડૉ.મતાઉદ્દીન ચિશ્તી(પીરઝાદા)*સાહેબ ની પંક્તિઓ થી મારી વાત ને હુ પુર્ણ કરીશ.

*મનથી મનની જાળવણી ની કળા ભુલાઈ ગઇ,*
*લાગે છે જમાનામાં ક્ષમાની પ્રથા ભુલાઈ ગઇ.*
*સાહિલ તો દ્રશ્યમાન હતો સફર ની શરૂઆતથી,*
*ભાવવિહીન ભવસાગરમાં નૌકા ની દિશા ભુલાઈ ગઇ.*

ઇશ્વર આપણાં સહુ ને સાચી સમજ અર્પે અને સત્ય ને આપણાં પર પ્રકાશિત કરે.

વધું આગામી પોસ્ટ મા..
*સિરહાન કડીવાલા*
*ગુલામે ચિશ્તી*

सुफिया मनसुरी दोनेशन अपील

          *︵︷︵︷︵︷︵︷︵​︷︵*
         🔴🔵⚪ *﷽* ⚪🔵🔴
          *︶︸︶︸︶︸︶︸︶︸︶*
*अस्सलाम अलैकुम*
मुस्लिम यूवा ग्रुप की ओर से जो मुस्लिम भाई बहन जो अपनी मजबूरी के लिए ईद पर खरीदी नहीं कर सकते उनके लिए मुस्लिम युवा ग्रुप के द्वारा एक नेक काम का इरादा किया गया है, इंशा अल्लाह  ऐसे गरीब लोगों की मदद करनी हे, भाइ आप लोगों की भी हमें हेल्प की जरूरत है.
आपसे जो बने वह मदद करें अगर आप कपड़े लाकर दे सकते हो तो वह भी दे सकते, अगर आप ग्रुप में पैसे देकर मदद करना चाहते हो तभी कर सकते हैं अगर आप खुद अपने हाथ से मदद करना चाहते हो तो भी हमसे मिल सकते हो और जो भाई खिदमत करने का जज्बा रखते हो वह हमें आकर मिले इंशा अल्लाह हम साथ मिलकर काम करेंगे. ₹200 से लेकर आप  अल्लाह ने आपको दिया है तो जितनी हेल्प करना चाहते हो इतनी कर सकते हो आप ईद पर 5 से 6 हजार की खरीदी तो करते ही होंगे उसमें से आप ₹500 निकालोगे किसी गरीब के लिए अपना गरीब भाई बहन मां भी ईद कर सकते हैं
*आप एरिया वाइज भी इन लोगों को आपकी मर्जी से पैसे जमा कर सकते हो*

1 दूदेशवर,दीली दरवाजा,दरीयापूर,शाहपूर,साहेआलम,गोमतिपूर,जूहापूरा,
फतेवाडी,सरखेज,अंबर टॉवर,
सूफीयान मनसूरी
M. 8347259542

2. पडवाशेरी, लालदरवाजा, पथ्थर कूवा, तीन दरवाजा, जमाल पूर,  रायखड,
जूबेर शेख
M. 7621927632

3 बापूनगर, रखीयाल,
मूराई चोक, अमनचोक, अजीत मील, सूनदरम नगर, हसन सइद की दरगाह,
रफीक नूरी
M. 9898261112

और जितने एरिया के नाम नहीं है अगर वह लोग के जमा कराना हो यह भाई को जमा करादे

12  सूफियाना मनसूरी:- ऑल एरिया
    M. 8347259542

                     *(  खास नोट )*
*इस मुहिम में आप सिर्फ लील्लाह रकम जमा करवा सकते हैं 10 में रोजे तक पैसे जमा कर दें यह भाई यो को*

*MUSLIMS  युवा गूप् * 🇮🇳

Wednesday, 9 May 2018

मोलाना सज्जाद नोमानी साहाबकी सफर कहानी

हिन्दुस्तान के मशहूर आलिमे दीन मौलाना सज्जाद नोमानी साहब ने बताया कि वो एक बार ट्रेन में सफर कर रहे थे। आधी रात के करीब किसी स्टेशन से साधुओं का एक झुंड ट्रेन पर उनके डिब्बे में सवार हुआ। उनमें एक बहुत बूढ़ा साधू भी था जो बुढ़ापे और सर्दी की वजह से कंपकंपा रहा था। मौलाना ने उस बूढ़े साधू के लिए अपनी सीट छोड़ दी और उससे कहा कि वो उस पर आराम करे। पहले तो उन साधुओं को इस बात का यकीन ही नहीं हुआ कि कोई मुसलमान और खासकर एक धार्मिक व्यक्ति और आलिमे दीन नज़र आने वाला मुसलमान किसी हिन्दू साधू के लिए अपनी जगह छोड़ सकता है। इसलिए हिचकिचाहट और हैरानगी की फिज़ा कुछ देर कायम रही लेकिन फिर उनके इसरार करने  पर वो बूढ़ा साधू आराम के लिए उनकी सीट पर लेट गया। सुबह मन्ज़िल पर पहुंच कर ट्रेन से उतरे तो प्लेटफार्म पर वो बूढ़ा साधू मौलाना नोमानी साहब का हाथ पकड़ कर एक तरफ ले गया और उनका शुक्रिया अदा किया। और फिर उसके साथ ही उसके मुँह से ये जुमला निकला कि *"लगता है वो वक्त आ गया"*
मौलाना ने उससे पूछा कि कौन सा वक्त आ गया है?  तो उसने टालने की कोशिश की और कहने लगा कि नहीं कोई बात नहीं लेकिन मौलाना की तरफ से इसरार बढ़ा तो उसने कहा कि हम उस वक्त का एक अरसे से इन्तज़ार कर रहे हैं कि जब तुम मुसलमान यहाँ के आम लोगों के साथ वही रवैया अख्तियार करोगे जो तुम्हारे पैगम्बर सल्लल्लाहु अलैहि व सल्लम का आम इन्सानों के साथ था। और इसके नतीजे में तुम्हारे पैगम्बर का मज़हब यहाँ के लोगों में फैल जायेगा। ये कहकर साधू चला गया और मौलाना नोमानी साहब कहते हैं कि उसके इस जुमलों से उनका अपने मिशन की सदाकत पर यकीन पहले से बढ़ गया और यूँ महसूस हुआ कि जैसे ये सारा अमल किसी मुनज़्ज़म मन्सूबा बन्दी का हिस्सा है जो धीरे-धीरे आगे बढ़ रहा है।
सच है, हम ने वो अख्लाक लोगों के सामने पेश ही नहीं किए जिनको लेकर अरब की सरज़मीं से उठने वाला इंक़लाब मशरिक़ से मग़रिब तक फैल गया, आज भी हम नबी का तरीक़ा अपना लें तो कामयाबी क़दम चूमेगी। इंशाअल्लाह

Friday, 27 April 2018

🎥भारतीय मिडिया का असली चेहरा🎥

भारतीय मिडिया का असली चेहरा

*आखिर ऐसी कौनसी जानकारी, राज, सत्य को मिडिया छुपाता है?*
*किसको बेनकाब होने से बचाता है?*
*ऐसी कौनसी बाते है जो सरकार, मिडिया कभी नही चाहती कि आम जनता वह सच्चाई से अवगत हो।*

*मिडिया कभी इन मुद्दों पर चर्चा, ट्रायल, स्टिंग ऑपरेशन क्यों नहीं करता:*

सरकारी नौकरियों के रिक्त पद, एस्सार टेप लीक, निरा राडिया टेप, दलित/ओबीसी/मुस्लिमों की नौकरियों/न्यायपालिका/कार्यपालिका/पुलिसकर्मी, सुरक्षाकर्मी,सेना/राजनिती/शिक्षण बोर्ड/ सचिवालय/ न्यायाधीश/ युनिवर्सिटी कुलपति/  लोकसभा,राज्यसभा सांसद / व्यापार....  में कितनी भागीदारी है❓न्यूज चैनल के मालिक कौन है❓किसी ब्राह्मण पंडित का स्टिंग ऑपरेशन करके व्यवहारवादी दृष्टिकोण फैलाने के बजाए हर चैनल पर सुबह सुबह राशीभविष्य का वायरस फैलाया जाता है❓
ब्राम्हण पंडित द्वारा प्रमाणित कुंडली देने के बाद भी क्यों विवाह टूटा, दिए हुए समय पर शादी/बच्चा/नौकरी/फायदा क्यों नहीं हुआ इसका मिडिया ट्रायल, स्टिंग ऑपरेशन नही होता❓सिर्फ गैरब्राम्हण-बनिया बाबा, नेताओं का ही स्टिंग ऑपरेशन क्यों होता है?❓मंदिरों में दान होनेवाली रकम कहा जाती है इसका स्टिंग ऑपरेशन नही करते
हर वर्ष सिनियर टिव्ही जर्नलिस्ट को मुफ्त हॉलिडे पैकेज इजराइल में क्यों मिलता है? कौन कौन पत्रकार इस यात्रा पर गए? हॉलिडे पैकैज के बाद वे चैनलों में  प्रोजेक्ट इंटरचेंज के तहत क्यों चैनल बदलते है?❓एक ब्राह्मण लड़की निर्भया का रेप होता है तो दिन रात वही खबरें दिखाई जाती है. और सरकार को नयी कानून बनाने पर मजबूर किया जाता है.
कितनो बेगुनाह मुसलमानो की गिरफ्तारीया,  भीड हत्या को क्यों नही दिखाया जाता? गिरफ्तारी, हत्या के बाद उनके परिवार की हालात पर डॉक्युमेंट्री क्यों नहीं बनती?❓इजराइल के फॉल्स फ्लैग ऑपरेशन्स को क्यों नही दिखाया जाता?❓हर क्षेत्र पर ब्राम्हण- बनिया की मक्तेदारी, कब्जा क्यों छिपाया जाता है?❓

*मिडियापुराण*

*लगभग १०० से अधिक समाचार चैनलों का मालिकाना हक किसके पास है?यह राजनेताओं, धनाढ्यों का मुखौटा बनकर उनका असली चेहरा सामने नही आने देते।*

*♦Network18*
रिलायन्स ने मिडिया हाऊस के मालिक ही नहीं अधिंकाश मुख्यधारा मिडिया पर कब्जा कर चुका हैं। नेटवर्क १८ ग्रुप के रिलायन्स द्वारा अधिग्रहण के बाद राजदीप सरदेसाई और उनके टीम को खदेड दिया गया। दिल्ली भाजपा प्रमुख ब्राह्मण सतीश उपाध्याय के भाई  *ब्राह्मण उमेश उपाध्याय* नेटवर्क १८ ग्रुप के निर्देशक है।
*_Business news channels:_*
CNBC News 18.          English
Prime.                          English
CNBC Awaaz-              Hindi
CNBC Bazaar.             Gujrathi

*_सामान्य समाचार चैनल_:*
CNN News 18.              English
News 18 India.                  Hindi
News 18.                        English

*Regional News प्रादेशिक समाचार चैनल्स*
IBN- Lokmat.             Marathi
ETV-Urdu.                   Urdu
ETv- Haryana, Himachal Pradesh.     Hindi
ETv Rajasthan.            Hindi
ETv News Gujrathi.      Gujrathi
ETv Uttar Pradesh, Uttarakhand.    Hindi
ETv Madhya Pradesh, Chattisgarh.     Hindi
ETv Bihar Jharkhand.    English
ETv Bangla.            Bengali
ETv News Odia.      Odia
ETv News Kannada.   Kannada
News 18 Kerala.         Malyalam
News 18 Tamilnadu.    Tamil
News 18 Assam- North East.   Assamese,English

बहुत ही जल्द शुरू होनेवाले क्षेत्रीय समाचार चैनल्स:
News 18 Goa         Kokani, English
News 18 Punjab.    Punjabi
News 18 J & K.        कश्मीरी, हिंदी

*♦Zee Group*
भाजपा राज्यसभा सांसद सुभाष चंद्रा मालिक है।झी टीवी (बनिया-  बी़जेपी सांसद सुभाषचंद्र गोयल)।
*news and regional entertainment channels:*

Zee News (English and Hindi)
Zee Business (English and Hindi)
Zee Punjab Haryana Himachal (Punjabi and Hindi)
Zee Sangam (Hindi)
Zee 24 Taas ( Marathi)
24 Ghanta ( Bengali)
Zee Purvaiya (Hindi)
Zee Madhya Pradesh Chhattisgarh (Hindi)
Zee Kalinga (Oriya)
Zee Marudhara (Hindi)
Zee 24 Gantalu (Telugu)
India 24*7 (Hindi News)
Zee Gantalu Kasmiri
Zee Prime English Channel
WION (World Is One News)
Zee Live

*International channels:*
ZEE TV UK/France
ZEE TV UAE/KSAZEE TV
RussianZEE TV
FijiZEE TV
AsiaZEE TV
AustraliaZEE TV
New ZealandZEE TV
Africa/MauritiusZEE TV
CaribbeanZEE TV
USAZEE TV
CanadaZEE TV
BrazilZee One
GermanyZee World
Zee Africa
Zee Aflam- Arabic
Zee Alwan- Arabic
Zee European London based channel

*♦INDIA News,NewsX, ITV group*

जेसिका लाल मर्डर केस में आजीवन कारावास की सजा काट रहे *ब्राह्मण* मनु शर्मा के भाई  कार्तिकेय शर्मा ITv ग्रुप के मालिक है। कार्तिकेय और मनु कॉंग्रेस नेता विनोद शर्मा के बेटे है।

*♦News 24, E24, Aapno24*
भूतपूर्व कॉंग्रेस सचिव और राज्यमंत्री *ब्राह्मण* राजीव शुक्ला और उनकी पत्नी अनुराधा प्रसाद चैनलों को नियंत्रित करते है। गौरतलब अनुराधा प्रसाद भाजपा नेता रविशंकर प्रसाद की बहन है।

*♦NDTV , NDTV INDIA, NDTV 24x7, NDTV profit, NDTV Good Times*

NDTV का रवैया कम्युनिस्ट की तरफ नरम रहता है।ब्राह्मण प्रनोय रॉय NDTV के मालिक है। बंगाली प्रनोय रॉय कि पत्नी राधिका रॉय CPI(M)राज्यसभा सांसद वृंदा करात की बहन है।वृंदा करात के पति *ब्राह्मण* प्रकाश करात कम्युनिस्ट पार्टी ऑफ इंडिया CPI(M) के राष्ट्रीय अध्यक्ष हैं।

*♦ABP News*
*ब्राम्हण* अवीक सरकार

*♦Times Now*
यह बहुत बड़ा मिडिया हाऊस है जो Times Now, Times of India, Mid-Day, नवभारत टाइम्स, Stardust, Femina, Vijay Times, Vijay Karnataka को चलाता है।Times Group का स्वामित्व बेनेट & कोलमन के पास है। सोनिया गांधी के करीबी रिश्तेदार इतालियन रॉबर्टिओ मिन्डो के पास इसके अधिंकाश शेअर्स है।

*♦News Live और Rang*
भूतपूर्व कॉंग्रेस स्वास्थ्य मंत्री *ब्राह्मण*  हेमन्ता विश्व शर्मा की पत्नी रिनिकी भुयान अध्यक्ष पद पर विराजमान है।

*♦Janashri Tv*और बहुत से कन्नड अखबार के मालिक
कर्नाटक में भूतपूर्व  पर्यटन मंत्री *ब्राह्मण*  जनार्धन रेड्डी और स्वास्थ्य मंत्री श्रीमालू रेड्डी है।

*♦Suvarna Tv (Asianet group)*
राज्यसभा सांसद *ब्राम्हण* राजीव चंद्रशेखर मालिक है।

*♦Kasturi Tv*
भूतपूर्व मुख्यमंत्री एच डी *ब्राह्मण* कुमारस्वामी मालिक है।

*♦Sakshi Tv, NTv, TV5*
आंध्रप्रदेश में *ब्राह्मण* जगन मोहन रेड्डी मालिक है।

*♦Studio N*
*ब्राह्मण* एन. चंद्रबाबू नायडू के नजदीकी *ब्राह्मण* श्रीनिवास राव मालिक है।

*♦Odisha Tv*
बीजू जनता दल के *ब्राह्मण* बैजयंत पांडा मालिक है।

*♦पश्चिम बंगाल*
TV-24: CPI(M) के नियंत्रण में है।
Kolkata Tv : तृणमूल कॉंग्रेस के *ब्राह्मण* ममता बैनर्जी का चैनल है।

♦PTC, PTC News, PTC Punjabi, PTC Chak De
सुखबीर सिंह बादल मालिक है।

*♦महाराष्ट्र*
कॉंग्रेसी भूतपूर्व शिक्षणमंत्री राजेंद्र  दर्डा, उनके भाई राज्यसभा सांसद *बनिया जैन* विजय दर्डा।
लोकमत अखबार महाराष्ट्र का सबसे ज्यादा बिकनेवाला अखबार है।यह समूह IBNLokmat चैनल का मालिक है।

*Tamilnadu*

*♦JayaTv, JayaMax, JayaPlus,J Movie*
दिवंगत AIADMK मुख्यमंत्री *ब्राह्मण* जयललिता के नाम पर यह चैनलों का नामकरण किया गया। Mavis Satcom Ltd के माध्यम से उनके पास इसके होल्डिंग थे।

*♦MegaTv* कॉंग्रेसी मालिक है।

*♦CaptainTv* DMDK के *ब्राह्मण* विजयकांत मालिक है।

♦SunTv ,Sun News, KTv, Sun Music, Chutti Tv, Sumangli Cable, Aadithya Tv, Chintu Tv, Kiran Tv, Khushi Tv, Udaya Comedy, Udaya Music, Gemini Tv, Gemini Comedy, Gemini movies
DMK सुप्रीमो *ब्राह्मण* करुणानिधि के भांजे कलानिथी मारन के पास बहुत चैनलों का मालिकाना हक है।

*♦Kalaignar TV*
DMK सुप्रीमो *ब्राह्मण* करुणानिधि मालिक है।

*♦* Raj Tv, Raj Digital
DMK सुप्रीमो करुणानिधि के करीबी *ब्राह्मण* राजेंद्रन इसके मालिक है।

*♦ABN*
आंध्रप्रदेश में TDP समर्पित चैनल है। ABN को तेलंगाना में पहले ही प्रतिबंधित किया जा चुका है। Sakshi Tv  YSRCP को १००% समर्थन करता है।
ETv, Etv2, Studio N, 10Tv, Gemini News TDP का ९९.९९% समर्थन करते है और ०.०१% लोगों के समर्थन में और उनकी समस्या के बारे में बोलते है।
NTv और Tv5 हालाकी भ्रष्ट चैनल है लेकिन उपरोक्त दिए गए चैनलों की अपेक्षा अच्छे है।
Tv9 जो पैसा देता है उसी पार्टी के पक्ष में बोलता है। जब कॉंग्रेस से पैसा मिलता था तो YSR के लिए बोलता था अब वो *ब्राह्मण* चंद्रबाबू से पैसा मिलने पर TDP के लिए काम करता है।

*♦Sahara News*
सहारा उद्योग समूह के प्रमुख *ब्राह्मण सुब्रोतो रॉय* सहारा न्यूज के मालिक है।

*♦Sudarshan News*
सुरेश चव्हाणके

♦ *Republic Tv*
*ब्राह्मण* अर्नब गोस्वामी

भारतीय मीडिया बनिया, जैन और ब्राह्मण द्वारा प्रसारित किया जाता है। ये सिर्फ पूंजीवाद और ब्राह्मणवाद फैलाते है।  सुबह होते ही राशि भविष्य के बहाने ब्राह्मणवाद परोसा जाता है। सभी मुख्य अखबार ब्राह्मण और बनिया के है।

♦अंग्रेजी अखबार
द हिंदू (ब्राह्मण- अय्यंगार),
टाइम्स ऑफ इंडिया (जैन), हिंदुस्तान टाइम्स (बिरला- बनिया),
इंडियन एक्सप्रेस( बनिया- आरएसएस कार्यकर्ता गोयनका),

♦सबसे बड़े हिंदी अखबारों मे शामिल
दैनिक जागरण ( बनिया- गुप्ता),
दैनिक भास्कर ( अग्रवाल-बनिया)।
सबसे बड़ा गुजराती अखबार 'गुजरात समाचार' (जैन-शाह)
सबसे बड़ा मराठी अखबार लोकमत (जैन-दर्डा)
राजस्थान पत्रिका (जैन- कोठारी)
नवभारत टाइम्स (जैन),
अमर उजाला (बनिया- माहेश्वरी)।
ब्राह्मण आतंकवादी श्रीकांत पुरोहित का जब ये मीडिया जिक्र करता है तो लेफ्टिनेंट कर्नल से संबोधित करता है और वर्दी वाली फोटो दिखाता है।

कच्छ Demolition 2026 Riport।

कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों,  इस रिपोर्ट को तैयार करने का...