Followers

Saturday, 2 March 2019

મુઠ્ઠીભર લોકો મળીને ચલાવે છે આખી દુનિયા?

✍🏻અરાઉન્ડ ધ વર્લ્ડ(૧ માર્ચ ૨૦૧૯) - કુલદીપ કારિયા

સામ્યવાદ પછી બીજા ક્રમનો કોઈ આદર્શવાદ હોય તો તે લોકતંત્ર છે. જનતા એમ માને છે કે આ તો આપણે શાસન કરીએ છીએ. *પ્રથમ દૃષ્ટિએ તેમની વાત સાચી પણ લાગે, પણ વધારે ઝીણવટપૂર્વક જોઈએ તો કંઈક જુદું દેખાય. દેશની શક્તિ કેટલાક પદોમાં નહીં, લોકોમાં સંચિત હોવાનું લાગે. ને હવે તો એમાંય વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકશાહીનો સૂરજ દબાતા પગે પશ્ચિમ દિશા તરફ ખસવા લાગ્યો છે.*

બીજા વિશ્વયુદ્ધ પછી અડધો અડધ વિશ્વને લાગતું હતું કે *લોકશાહી શ્રેષ્ઠ શાસન પદ્ધતિ છે. આજે તેમની આ માન્યતા ડામાડોળ થવા માંડી છે. ક્યાંક એવું તો નથીને કે સ્વરૂપો ભલે બદલાયા કરે, પણ ગઈકાલે પણ શક્તિ મુઠ્ઠીભર લોકોના હાથમાં હતી અને આવતીકાલે પણ એમ જ હશે?*

એક કોન્સ્પીરેસી થીઅરી એવી ચાલી રહી છે કે વિશ્વના તમામ દેશોમાં સરકાર હોવા છતાં ગણતરીના લોકો મળીને દુનિયા પર રાજ કરવાની કોશિશ કરી રહ્યા છે. કોન્સ્પીરસી થીઅરી એટલે ષડયંત્રની ધારણા. *આ અધિનાયકવાદી વ્યવસ્થા અંતર્ગત આ લોકો એ પણ નક્કી કરી શકે છે કે કયા દેશનો રાષ્ટ્રપતિ કોણ બનશે, કયા દેશ પર આર્થિક પ્રતિબંધ લગાડવો અને કોને કેવી રીતે ટ્રીટ કરવા.*

*એચ. જી. વેલ્સે ૧૯૪૦માં ન્યૂ વર્લ્ડ ઑર્ડર પુસ્તક લખ્યું હતું. તેમાં આ વિશેનો સૌપ્રથમ ઉલ્લેખ કરેલો. લેખક પત્રકાર એરિક આર્થર બ્લેયર ઉર્ફે જ્યોર્જ ઓરવેલે પોતાની નવલકથા ૧૯૮૪માં આ પ્રમાણેની દુનિયાનો એક્સરે પ્રસ્તુત કર્યો હતો. આ જ કથા જે. કૃષ્ણમૂર્તિના ભાઈબંધ બ્રિટિશ લેખક એલ્ડસ હક્સલે ૧૯૩૨માં બ્રેવ ન્યૂ વર્લ્ડમાં સુણાવી ચૂક્યા હતા.*

નવા વર્લ્ડ ઑર્ડરની આગાહી કરનારા ત્રણે લેખકો બ્રિટિશ જ કેમ હતા? આવો સવાલ આપણને સ્વાભાવિકપણે થાય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટન તબાહ થઈ ગયું હતું. સૌથી વધુ નુકસાન તેમને પહોંચ્યું હતું. *આર્થિક દેવાળિયા અને ભયભીત બની ગયેલા દેશના નેતાઓની હરકત પરથી બ્રિટનના લેખકોને અંદાજ આવી ગયો હતો કે દુનિયા કઈ તરફ જઈ રહી છે.*

તમે જુઓ પ્રથમ વિશ્વયુદ્ધ પછી તમામ દેશોને સમાનતાના સૂત્રથી બાંધવા માટે લીગ ઑફ નેશનની સ્થાપના થઈ, પણ અમેરિકા તેનો હિસ્સો બન્યું નહીં. અમેરિકા પોતાને યુરોપ અને બ્રિટનથી ઉપર સમજતું હતું.

એવી જ રીતે ૧૯૪૫માં યુએન અને ૧૯૪૯માં નાટોની સ્થાપના વિશ્વ વ્યવસ્થાને બહેતર બનાવવા માટે કરવામાં આવી હતી *પણ થીઅરીસ્ટ્સ એવું કહે છે કે આ બંને સંસ્થાની સ્થાપના યુરોપની યુદ્ધના નુકસાનમાંથી બહાર લાવવા તથા અમેરિકાની સ્થિતિ મજબૂત બનાવવા માટે કરવામાં આવી હતી.*

*સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સીલ પણ એક એવી જ છેતરપિંડી છે. ૧૫ દેશો તેમાં સભ્ય રહે છે ને કેવળ પાંચ જ સ્થાયી છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ અને ગ્રેટ બ્રિટન. આ પાંચ દેશો કાયમી છે એટલું જ નહીં તેમની પાસે વીટો પાવર છે અને બાકીના પાસે નહીં. ભારતને તેઓ આમાં સમાવવામાં વર્ષોથી ગલ્લા-તલ્લા કરતા આવ્યા છે.*

કોન્સ્પીરસી થીઅરીસ્ટ કહે છે કે અમેરિકાએ નાટો અને રશિયાએ વારસા પેક્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય સૈન્ય સંગઠનો બનાવ્યા તે પૂરતું નહોતું. દુનિયાને કંટ્રોલ કરવા આટલું પૂરતું નહોતું. અર્થતંત્રોને પણ નિયંત્રિત કરવા જરૂરી હતા. *એટલે વર્લ્ડ બેંક અને આઇએમએફ બનાવવામાં આવ્યા.*

જેફરી સૈક્સ જેવા વિદ્વાન અર્થશાસ્ત્રી આરોપ મૂકે છે કે આઇએમએફ નબળા દેશો સાથે મનમાની કરતું રહ્યું છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એવો આરોપ લગાવે છે કે *તમામ આર્થિક સમસ્યાઓ માટે આઇએમએફ જવાબદાર છે. આઇએમએફ પુસ્તકિયું છે. કોઈ દેશની સમસ્યાને ધ્યાને લઈને તે મુજબનું સમાધાન આપી શકતું નથી. યુરોપ, અમેરિકા અને તેના કોર્પોરેશન્સ માટે પક્ષપાતી વલણ અપનાવે છે.  વિશ્વમાં વધતો ફુગાવો, દેવા અને આર્થિક અસમાનતા માટે પણ આઇએમએફની નીતિઓ જવાબદાર છે.*

આ તો થઈ જાહેર સંસ્થાઓની વાત. હવે એક પ્રચ્છન્ન સંસ્થાની વાત. *વિશ્વની સત્તા પોતાના હાથમાં રાખવા માટે કેટલીક એવી સંસ્થાઓ કામ કરે છે જેનું નામ તો લોકોએ સાંભળ્યું છે, પણ એ ખબર નથી કે તે ક્યાં કામ કર છે. તેના સદસ્યોની માહિતી પણ ટોપ સીક્રેટ રાખવામાં આવે છે. ક્યાં મીટિંગ મળે છે એ વિશે પણ કોઈને કહેવામાં આવતું નથી.*

આવી એક સંસ્થાનું નામ છે, *બિલ્ડરબર્ગ ગ્રુપ.* રોના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે *અનએન્ડિંગ ગેમ: અ ફોર્મર રો ચીફ્સ ઇન્સાઇટ ઇનટુ એસ્પિયોનેજમાં વિક્રમ સુદે લખ્યું છે, પ૦ વર્ષ પહેલા આ સમૂહની બેઠકમાં ભાગ લેનારા ચંદ લોકોની આવક અમેરિકાના તમામ નાગરિકો કરતા વધારે હતી. બિલ્ડરબર્ગે હંમેશા એક વૈશ્વિક સંસ્થાનું સપનું જોયું છે.*

સૂદ લખે છે કે આ સમૂહ હજુ પણ દર વર્ષે મળે છે અને ભવિષ્ય બાબતે ચર્ચા  કરે છે. તેમની ચિંતા દુનિયા વિશે નહીં, પોતાની શક્તિ અને પોતાના ભવિષ્ય વિશે વધારે હોય છે. ૧૯૫૪માં તેની પ્રથમ બેઠક મળી ત્યારે તેના સદસ્યોની સંખ્યા ૫૦ હતી. હવે ૧૨૦ છે. દેશના મોટા રાજઘરાનાના મોભી, મોટી બેન્કોના વડા, કેટલાક દેશોના પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો, મલ્ટી નેશનલ કંપનીના વડા ઓ ઇત્યાદિ તેમાં સભ્ય હોય છે.

હેરોલ્ડ વિલ્સન જેવા અપવાદને બાદ કરીએ તો ૧૯૬૩ પછી  રહેલા બ્રિટનના તમામ વડા પ્રધાનો બિલ્ડરબર્ગ બેઠકમાં હતા. અમેરિકી પ્રમુખોમાંથી બિલ ક્લિન્ટન, ગ્રીનસ્પેન, રોન કેરી, ડોનલ્ડ રમ્સફેર અને બરાક ઑબામા તેમાં ભાગ લઈ ચૂક્યા છે. બિલ્ડર્બર્ગના સદસ્યો મિડલ ઇસ્ટ અને ચીન સિવાયના એશિયા તથા ભારતને ખાસ મહત્ત્વ આપતા નથી. *વિશ્વની વસ્તી નિયંત્રણમાં રાખવા એક વખત આ સંસ્થાએ તેના રીપોર્ટમાં યુદ્ધ અને દુષ્કાળને પણ ઉપાય તરીકે દર્શાવ્યા હતા.*

*ઇન્ફોટેક અને બાયોટેક દુનિયાના ચૂનંદા લોકોને તમામ શક્તિ પોતાના હાથમાં લઈ લેવા મદદ કરી રહી છે. જેમ કે સોશિયલ મીડિયાના માલિકો એક એવી વૈશ્વિક શક્તિ તરીકે ઊભર્યા છે કે તેઓ ધાર્યું કરી અને કરાવી શકે છે. ટ્વિટરના સીઇઓએ હમણા આપણી સંસદીય પેનલ સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો.*

ભારત સરકાર એટલી શક્તિશાળી નથી કે ટ્વિટરને પ્રતિબંધિત કરી દે. કેમ કે તેનું વ્યસન પ્રજાની નસોમાં એટલે ઊંડે સુધી ઘૂસી ગયું છે કે ટ્વિટર પર પ્રતિબંધ લાગે તો આંદોલન થઈ જાય. એ જ તો સોશિયલ મીડિયાના માલિકોની શક્તિ છે. પોતાની શક્તિના જોરે તેઓ વિશ્વના વિવિધ દેશોમાં મનમાની વધારી રહ્યા છે.

*અત્યારે જે જોવા મળ્યું છે એ તો પિક્ચરનું ટ્રેલર પણ નથી, પોસ્ટર છે. ભવિષ્યમાં હજુ ઘણું જોવા મળવાનું છે. બીજી તરફથી જોઈએ તો જીવ વિજ્ઞાાનીઓ જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા સુપર હ્યુમન પેદા કરવા મચી પડયા છે. તેઓ  તો સુપર હ્યુમન પ્રજાતિ પેદા કરી નાખશે, જે લાગણી અને બુદ્ધિ બંનેમાં હોમો સેપિયન્સ કરતા અનેકગણી તાકતવર હશે.*

એ સંભવ ન બને તો તેવો જીવ અને નિર્જિવનું કોમ્બિનેશન કરી સોયબર્ગ જીવો ઊભા કરી દેશે. મતલબ ટચુકડા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માણસની અંદર ફિટ કરીને તેમને અપ્રતિમ શક્તિશાળી બનાવી દેવામાં આવશે. આ કવિની કલ્પના નથી. નજીકનું ભવિષ્ય છે. *ઈઝરાયલના ઈતિહાસકાર યુવલ નોહ હરારીએ સેપિયન્સ અને હોમો ડીયસમાં આ વિશે વિગતે વાત કરી છે.*

બીજું વિશ્વયુદ્ધ સંપન્ન થયું ત્યારથી જ વિશ્વની સત્તા ગણતરીના લોકોના હાથમાં છે અને ઇન્ફોટેક તથા બાયોટેક તેમને એટલી બધી બદદ કરશે કે આ લોકો અત્યારે છે તેના કરતા  સેંકડો ગણા વધુ શક્તિશાળી બની જશે.

Friday, 1 March 2019

जानिए क्या होती है सीआरपीसी की धारा-144

अक्सर हम सभी सुनते या पढ़ते हैं कि पुलिस ने शांति व्यवस्था बनाए रखने के लिए धारा-144 लगा दी है. कहीं भी किसी भी शहर में हालात बिगड़ने की संभावना या किसी घटना के बाद धारा-144 लगा दी जाती है. आईए जानते हैं कि आखिर धारा-144 है क्या और इसका पालन न करने पर क्या सजा हो सकती है.


अक्सर हम सभी सुनते या पढ़ते हैं कि पुलिस ने शांति व्यवस्था बनाए रखने के लिए धारा-144 लगा दी है. कहीं भी किसी भी शहर में हालात बिगड़ने की संभावना या किसी घटना के बाद धारा-144 लगा दी जाती है. आईए जानते हैं कि आखिर धारा-144 है क्या और इसका पालन न करने पर क्या सजा हो सकती है.

क्या है धारा-144
सीआरपीसी के तहत आने वाली धारा-144 शांति व्यवस्था कायम करने के लिए लगाई जाती है. इस धारा को लागू करने के लिए जिला मजिस्ट्रेट यानी जिलाधिकारी एक नोटिफिकेशन जारी करता है. और जिस जगह भी यह धारा लगाई जाती है, वहां चार या उससे ज्यादा लोग इकट्ठे नहीं हो सकते हैं. इस धारा को लागू किए जाने के बाद उस स्थान पर हथियारों के लाने ले जाने पर भी रोक लगा दी जाती है.

न्यूज़


वीडियो


फोटो


मूवी मसाला


कार्यक्रम


गैजेट्स


बिजनेस


खेल


राज्यवार ख़बरें


धर्म


लाइफस्टाइल


जुर्म


स्त्री


करियर


सो सॉरी


Live TV


साहित्‍य


ट्रेंडिंग


इंडिया टुडे


तेज़


दिल्ली आजतक


लाइव ब्लॉग


फैक्ट चेक


एंकर्स चैट


LIVE TV

Hindi News/


जुर्म/


क्राइम vs कानून



जानिए क्या होती है सीआरपीसी की धारा-144

अक्सर हम सभी सुनते या पढ़ते हैं कि पुलिस ने शांति व्यवस्था बनाए रखने के लिए धारा-144 लगा दी है. कहीं भी किसी भी शहर में हालात बिगड़ने की संभावना या किसी घटना के बाद धारा-144 लगा दी जाती है. आईए जानते हैं कि आखिर धारा-144 है क्या और इसका पालन न करने पर क्या सजा हो सकती है.

ADVERTISEMENT


परवेज़ सागरनई दिल्ली, 23 February 2016

धारा-144 के उल्लंघन पर सजा का प्रावधान है

अक्सर हम सभी सुनते या पढ़ते हैं कि पुलिस ने शांति व्यवस्था बनाए रखने के लिए धारा-144 लगा दी है. कहीं भी किसी भी शहर में हालात बिगड़ने की संभावना या किसी घटना के बाद धारा-144 लगा दी जाती है. आईए जानते हैं कि आखिर धारा-144 है क्या और इसका पालन न करने पर क्या सजा हो सकती है.

क्या है धारा-144
सीआरपीसी के तहत आने वाली धारा-144 शांति व्यवस्था कायम करने के लिए लगाई जाती है. इस धारा को लागू करने के लिए जिला मजिस्ट्रेट यानी जिलाधिकारी एक नोटिफिकेशन जारी करता है. और जिस जगह भी यह धारा लगाई जाती है, वहां चार या उससे ज्यादा लोग इकट्ठे नहीं हो सकते हैं. इस धारा को लागू किए जाने के बाद उस स्थान पर हथियारों के लाने ले जाने पर भी रोक लगा दी जाती है.

ज़रूर पढ़ेंः कत्ल करने पर लगती है आईपीसी की ये धारा 

क्या है सजा का प्रावधान
धारा-144 का उल्लंघन करने वाले या इस धारा का पालन नहीं करने वाले व्यक्ति को पुलिस गिरफ्तार कर सकती है. उस व्यक्ति की गिरफ्तारी धारा-107 या फिर धारा-151 के तहत की जा सकती है. इस धारा का उल्लंघन करने वाले या पालन नहीं करने के आरोपी को एक साल कैद की सजा भी हो सकती है. वैसे यह एक जमानती अपराध है, इसमें जमानत हो जाती है.

LIVE TV

Hindi News/


जुर्म/


क्राइम vs कानून



जानिए क्या होती है सीआरपीसी की धारा-144

अक्सर हम सभी सुनते या पढ़ते हैं कि पुलिस ने शांति व्यवस्था बनाए रखने के लिए धारा-144 लगा दी है. कहीं भी किसी भी शहर में हालात बिगड़ने की संभावना या किसी घटना के बाद धारा-144 लगा दी जाती है. आईए जानते हैं कि आखिर धारा-144 है क्या और इसका पालन न करने पर क्या सजा हो सकती है.

ADVERTISEMENT


परवेज़ सागरनई दिल्ली, 23 February 2016

धारा-144 के उल्लंघन पर सजा का प्रावधान है

अक्सर हम सभी सुनते या पढ़ते हैं कि पुलिस ने शांति व्यवस्था बनाए रखने के लिए धारा-144 लगा दी है. कहीं भी किसी भी शहर में हालात बिगड़ने की संभावना या किसी घटना के बाद धारा-144 लगा दी जाती है. आईए जानते हैं कि आखिर धारा-144 है क्या और इसका पालन न करने पर क्या सजा हो सकती है.

क्या है धारा-144
सीआरपीसी के तहत आने वाली धारा-144 शांति व्यवस्था कायम करने के लिए लगाई जाती है. इस धारा को लागू करने के लिए जिला मजिस्ट्रेट यानी जिलाधिकारी एक नोटिफिकेशन जारी करता है. और जिस जगह भी यह धारा लगाई जाती है, वहां चार या उससे ज्यादा लोग इकट्ठे नहीं हो सकते हैं. इस धारा को लागू किए जाने के बाद उस स्थान पर हथियारों के लाने ले जाने पर भी रोक लगा दी जाती है.

ज़रूर पढ़ेंः कत्ल करने पर लगती है आईपीसी की ये धारा 

क्या है सजा का प्रावधान
धारा-144 का उल्लंघन करने वाले या इस धारा का पालन नहीं करने वाले व्यक्ति को पुलिस गिरफ्तार कर सकती है. उस व्यक्ति की गिरफ्तारी धारा-107 या फिर धारा-151 के तहत की जा सकती है. इस धारा का उल्लंघन करने वाले या पालन नहीं करने के आरोपी को एक साल कैद की सजा भी हो सकती है. वैसे यह एक जमानती अपराध है, इसमें जमानत हो जाती है.

ज़रूर पढ़ेंः हत्या की कोशिश करने पर लगती है आईपीसी की ये धारा 

क्या है दण्ड प्रक्रिया संहिता (सीआरपीसी)
दण्ड प्रक्रिया संहिता 1973 (Code of Criminal Procedure, 1973) भारत में आपराधिक कानून के क्रियान्यवन के लिये मुख्य कानून है. यह सन् 1973 में पारित हुआ था. इसे देश में 1 अप्रैल 1974 को लागू किया गया. दंड प्रक्रिया संहिता का संक्षिप्त नाम 'सीआरपीसी' है. जब कोई अपराध किया जाता है, तो सदैव दो प्रक्रियाएं होती हैं, जिन्हें पुलिस अपराध की जांच करने में अपनाती है. एक प्रक्रिया पीड़ित के संबंध में और दूसरी आरोपी के संबंध में होती है. सीआरपीसी में इन प्रक्रियाओं का ब्योरा दिया गया है.

खराब व्यवहार की इजाजत नहीं देता कानून
कुछ प्रकार के मानव व्यवहार ऐसे होते हैं जिसकी कानून इजाजत नहीं देता. ऐसे व्यवहार करने पर किसी व्यक्ति को उसके नतीजे भुगतने पड़ते हैं. खराब व्यवहार को अपराध या गुनाह कहते हैं. और इसके नतीजों को दंड यानी सजा कहा जाता है.

Whatsapp vairal वोल्ड वॉर की जानकारी

*काश कोई हिंदुत्व/बीजेपी समर्थक, मित्र Alok Mohan की इस पोस्ट पर कुछ कहे*
*- मुसलमान हिंदुस्तान के सबसे सस्ते वोटर हैं*
*-उन्हें सरकार से सुरक्षा के बदले में कुछ भी नहीं चाहिए.*
*अपनी मेहनत के दम पर कमाने खाने वाले लोग हैं. साईकिल पंचर लगाने से लेकर भारत के राष्ट्रपति तक के पद को सुशोभित किया है. फल बेचने से लेकर सुप्रीम कोर्ट के जज तक रहे.*
*बिरयानी बनाने का काम करने से लेकर IB प्रमुख तक, कवाब बनाने से लेकर मुख्य चुनाव आयुक्त तक; एक तो अभी सेना प्रमुख बनने तक रह गए*
*किसानी से लेकर सेना में भर्ती होकर परमवीर चक्र लिया.*
*पदमश्री से लेकर भारत रत्न तक प्राप्त किया मुसलमानों ने.*
*मोटर वर्कशॉप का काम करने से लेकर अग्नि मिसाईल तक बनाई.*
*हर क्षेत्र में डंका बजाया है फ़िल्म, कला, साहित्य, संगीत,*
*आप भारत के होने की कल्पना ही नहीं कर सकते बिना मुसलमानों के...*
*और ये सब इन्होंने बिना आरक्षण, बिना सरकारी मदद और बिना भाई भतीजावाद के प्राप्त किया है यदि असली मेरिट की बात की जाये तो वो भारत के मुसलमानों की है, लेकिन आज 70 साल के बाद भी इन्हें अपने वोट के बदले में क्या चाहिए केवल सुरक्षा....*
*कितना सस्ता है मुसलमानों का वोट...*
*► औरत बियर बार में नंगी नाचे तो किसी को कोई तकलीफ नहीं।*
*► औरत बिकनी में क्लब के अंडर पोल डांस करे तो किसी को कोई तकलीफ नहीं।*
*► औरत जिस्म के धंधे में गैर मर्दो के साथ सोये तो किसी को कोई तकलीफ नहीं।*
*लेकिन जब एक मुसलमान औरत नकाब से अपने जिस्म को ढांके तो पूरी दुनिया के लोगो के सीने पे सांप लोट जाता है।*
*और कहते है इस्लाम में औरतो को आजादी नही...*
*#वाह_रे_जाहिलो‬*
*समझ में नहीं आता ये औरतों को बेपर्दा क्यूँ करना चाहते है.?*
*दुनिया की तारीख में किसने मासूमो का सबसे ज़्यादा क़त्ल किया है?*
*1)हिटलर।.*
*आप जानते हैं ये कौन था?*
*हिटलर जर्मन "ईसाई" था लेकिन मीडिया कभी "ईसाईयों" को आतंकवादी नहीं कहता।।*
*2)"जोसफ स्टालिन"*
*इसने तक़रीबन 20 मिलियन इंसानी जाने ली जिसमे 14.5 मिलियन को तड़पा तड़पा कर मारा गया।।*
*क्या ये मुसलमान था??*
*3) "माओ त्से तसुंग (चीन)"*
*इसने 14 से 20 मिलियन का क़त्ल किया।।*
*क्या ये मुस्लमान था ??*
*4) "बेनितो मुस्सोलिनी" (इटली)"*
*इसने तक़रीबन 400 हज़ार लोगो का कत्लेआम कराया।*
*क्या ये मुसलमान था??*
*5) "अशोक" ने कलिंगा के युद्ध में 100 हज़ार लोगो का कत्लेआम किया ।।*
*क्या ये मुसलमान था ??*
*6) "अम्बार्गो" (इराक) जिसे जॉर्ज बुश ने इराक भेजा था।*
*इराक में 1 मिलियन से ज़्यादा इंसानो की जाने ली गयी जिसमे मासूम बच्चे भी शामिल थे।।*
*क्या ये भी मुसलमान था ??*
*आज देखा जाता है के ग़ैर मुस्लिम समाज में "जिहाद " के नाम से एक डर और दहशत बनी हुई है लेकिन मीडिया सच्चाई न बताता है और न दिखाता है।*
*"जिहाद" एक अरबी का शब्द है जो की एक और अरबी के शब्द "जहादा" से बना है।*
*जिसका मतलब है "बुराई"  और "नाइंसाफी" के खिलाफ आवाज़ उठाना उसके खिलाफ खड़े होना या इंसाफ के लिए लड़ाई लड़ना।।*
*जिहाद का मतलब मासूमो व बेगुनाहो की जान लेना या क़त्ल करना हरगिज़ नहीं है।*
*फ़र्क़ सिर्फ इतना है के हम बुराई के खिलाफ खड़े है , बुराई के साथ नहीं।*
*क्या इस्लाम हक़ीक़त में परेशानी है ?? 👇🏼👇🏼*
*1.पहली आलमी जंग (फर्स्ट वर्ल्ड वॉर 1930 के दशक में ) जिसमे 17 मिलियन मौते हुयी*
*जिसे ग़ैर मुस्लिम देशों ने किया।।*
*2. दूसरी आलमी जंग (सेकंड वर्ल्ड वॉर 1939 -1945 ) जिसमे 50 से 55 मिलियन मौते हुयी।।*
*यह भी ग़ैर मुस्लिमो द्वारा किया गया।।*
*3. नागासाकी हिरोशिमा* *एटॉमिक हमले जिसमे 200,000 लोगो की जाने गयी ये हमले भी ग़ैर मुस्लिम(अमेरिका) द्वारा किये गए।*
*4. वियतनाम की लड़ाई में 5 मिलियन लोग मारे गए*
*यह भी ग़ैर मुस्लिम ने किया।।*
*5. बोस्निया/कोसोवो की लड़ाई में तक़रीबन 500,000 लोग मारे गए।।*
*ग़ैर मुस्लिम ने किया ।*
*6. इराक की जंग में अब तक 12,000,000 लोग मारे गए।जिसे ग़ैर मुस्लिम ने किया।*
*7.1975-1979 तक कंबोडिया में तक़रीबन 3 मिलियन लोगो की जाने गयी।।*
*ग़ैर मुस्लिम ने किया।।*
*8. और आज अफ़ग़ानिस्तान, सीरिया , फिलिस्तीन, और बर्मा में लोग मारे जा रहे हैं।।*
*क्या ये सब मुसलमानों ने किया ??*
*"मुसलमान आतंकवादी नहीं है और जो आतंकवादी है वो मुस्लमान नहीं है।।"*
*ये दोहरे चेहरे ज़रूर उजागर होने चाहिए।।*
*जितना ज्यादा हो सके उतना शेयर करे।*
*मिडिया ग़लत हाथ में है इसलिए वो लोग ग़लत जानकारी लोगो तक पहुचाते है।*
*लेकिन मोबाइल फ़ोन हमारे हाथ में हैं इसलिए हमें सही जानकारी फैलानी होगी।*
*अल्लाह ता'ला हमारे इमान व मज़हब की इसी तरह हिफाज़त करता रहे।।*
*आमीन।।*

Thursday, 28 February 2019

તા.૧૭/૦૨/૨૦૧૯ ના રોજ પોલીસ કાફલો તેમના સરદાર સાથે સેમરડી ગામ મા લુટ મચાવી હતી

[28/02, 2:36 PM] ‪+91 96875 97863‬: 🇮🇳🇮🇳નીવૃત પીઆઈ બલોચ સાહેબ ને આરોપી બનાવવા માટેની સતય હકીકાત🇮🇳🇮🇳

તા.૧૭/૦૨/૨૦૧૯ ના રોજ પોલીસ કાફલો તેમના સરદાર સાથે સેમરડી ગામ મા લુટ મચાવી હતી જેનો બલોચ સાહેબે વીરોધ જતાવેલ તેથી આ ટોળુ બલોચ સાહેબ ને માર મારવાના ઇરાદે ખેતર ગયેલ પણ સદ ભાગયે બલોચ સાહેબ અમરેલી લ્ગન પૃસંગે ગયેલા હોય મળીના આવતા તેમના હાજર ખેતી કામના માણસો અને મહીલાઓ ઊપર હુમલો કરી ઢોર માર મારી ખેતીપાક અને બગીચા ને નુકસાન કરી સાહેબના રેહણાક મકાન મા ગેરકાયદે સર તાળુ તોળી ઘરમા પરવેશ કરી તોડફોડ કરી લાયસન્સ વાળી બાર બોર બંદુક,જીવતા કારતુસ,૩ તોલા સોના ના દાગીના,૧૭૦૦૦ જેવી રોકડ રકમ ની લુંટ ચલાવી ફળીયીમા પારક કરેલ સ્કોરપીયો કાર મા તોળ ફોળ કરી મોટર સાયકલોને નુકસાન કરી ફળીયામા બગીચા ના ફુલ જાળ તોળી અને તેમના ૩ માણસૌ
1⃣ સુરેશભાઇ હિમતભાઇ રાધનપરા રહે.કાંગસા તા.ધારી
2⃣ હિંમતભાઇ ફુલાભાઇ રાધનપરા રહે.કાંગસા તા.ધારી
3⃣ હિમંતભાઇ હસમુખભાઇ રાધનપરા રહે.કાંગસા તા.ધારી
ની ધરપકડ કરેલ અને બલોચ સાહેબ કે જેઓ ત્યા હાજર ન હોય તેમને પણ આરોપી તરીકે આમ્સ એકટ અને ફરજ ની રુકાવટ નો ગુનો ખોટી રીતે દાખલ કરેલ છે,આ કારયવાહી ફકત અને ફકત બલોચ સાહેબે ની પ્તીષઠા ખરાબ કરવા માટે કરેલ હોય કેમ કે બલોચ સાહેબ આસ પાસના તમામ સમાજ ના લોકોની સહાય માટે દીવસ રાત તૈયાર રહતા હોવાથી સરકારી વીભાગના ભરસ્ટ અધીકારી ઓ અને ક્રમચારી ઓને કણાની માફક ખુચતા હોય તેથી ,વીજ કંપની,પોલીસ તંત્ર, જંગલ ખાતુ , કે જેઓ ગેરકાયદેસરસીંહ દરસન ,દારૂ વેચાણ ને પો્તસાહન આપનાર લોકો જેમ કે પોલિસજમાદાર મમદ બલૌચ,જંગલ ખાતા ના અધિકારી વિજકંપનિ ના માણસો કે જેઓ ગરીબ ખેડુતો પાસે લાચ રુપે રોકડ તથા ખેત પાક નિ માંગણી કરતા હોય તે સાહેબ ની મહેરબાની થી લાચિયા કંમચારી ઊપર લગામ લાગેલ પુરતો વિજ સપ્લાય પણ મળવા લાગેલ એને હાલ માંજ મમદ બલોચ કે જેમની વિરુધ લાંચ અને છેડતિ ની ફરિયાદ સેમરડી ગામ થી હાઈકોંટ સુધી થયેલ છે મન મા અદાવત રાખી બલોચ સાહેબ કે જેઓ પોતાનુ નિંવુત જીવન દરેક સમાજ ના નિસહાયલોકો ને સહાય ખાતર પોતાનુ આરામદાયક જીવન પુત્ર અને પોત્ર સાથે સુરત જેવા શહેર મા ન રહિ એકલા તેમનિ પત્ની સાથે ખેતર ના મકાન મા વિતાવે છે જે સેમરડી ગામ થી ૨ કિમી દુર જંગલ મા આવેલ છે.
મહેરબાનિ કરી ખુબ શેર કરવા વિનંતિ🙏🇮🇳જય હિંદ
[28/02, 2:37 PM] ‪+91 96875 97863‬: *પ્રેસ નોટ તા.૧૭/૦૨/૨૦૧૯*

*ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ કર્મચારી ઉપર છરી વડે ગંભીર જીવલેણ હુમલાના બનાવમાં બે ઇસમોની ધરપકડ કરતી ધારી પોલીસ ટીમ*

💫 ગઇ કાલ તા. ૧૬/૦૨/૨૦૧૯ ના રોજ દલખાણીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રહેતાં હમીદાબેન અબ્દુભાઇ નાયા રહે.દલખાણીયા વાળાઓએ અરજી આપેલ કે સેમરડી ગામના જાફર બારનભાઇ બ્લોચ તથા હુસેન જંહાગીર બન્ને જણાઓ અરજદાર બહેનના ધરે આવી બિભત્સ ગાળો આપી અને મારી નાંખવા અંગે અગાઉ તેઓના વિરૂધ્ઘ અરજી આપેલ હોય તેનું મનદુઃખ રાખી માથાકુટ કર્યા અંગેની અરજી દલખાણીયા આઉટ પો.સ્ટે. ખાતે આપેલ અરજીમાં જણાવેલ સામાવાળાઓની ખરાઇ કરવા સારૂં ધારી પો.સ્ટે.ના બે સરકારી બોલેરો વાહનો સાથે સેમરડી ગામ ખાતે શ્રી એ.વી.પટેલ પોલીસ સબ ઇન્સ. ધારીનાઓ સ્ટાફ સાથે રવાના થયેલ હતા.

💫  સદરહું અરજી અન્વયે આરોપીઓની ખરાઇ કરવા સારૂ જંગલ વિસ્તારની બાજુમાં આવેલ વાડીના સ્થળ ઉપર (૧) અજીત મહંમદ બ્લોચ (ર) હુસેન જહાંગીર બ્લોચ (૩) જાફર બારાન બ્લોચ  (૪) બારાનભાઇ ઉમરભાઇ બ્લોચ તથા (પ) સિકંદર બારાન બ્લોચ રહે.તમામ સેમરડી વાળાઓ વાડીએ હાજર હોય જેઓ અમો પોલીસને જોઈને એકદમ ઉશ્કેરાઇ જઇ પોલીસ સાથે ઝપાં-ઝપી શરૂ કરી દિધેલ હતી.

💫 સદરહું બનાવમાં ઉપરોક્ત પાંચ ઇસમો પૈકીનો જાફર બારન બ્લોચ પોતાના હાથમાં એક ધારદાર ખુલ્લી છરી વડે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.શ્રી એ.વી.પટેલ સાહબને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે છરીનો એક ઘા મારી દેતાં તેની સાથેના ઉપરોક્ત ચારેય ઇસમો પણ દોડી આવી અમોને તેમજ આદિત્યભાઇ બાબરીયાને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગેલ આ દરમ્યાન મહેન્દ્રભાઇ વાળા પો.સ.ઇ.શ્રી પટેલ સાહેબને બચાવવા જતાં જાફર બારન બ્લોચે મહેન્દ્રભાઇને પકડીને તેઓનો સરકારી ગણવેશ ફાડી નાંખેલ અને એકદમ ઉશ્કેરાઇ જઇને આ *જાફરે પોતાની પાસે રહેલ છરીથી મહેન્દ્રભાઇના પેટના ડાબી બાજુએ એક ઘા મારી જીવલેણ ઇજા કરેલ હતી* અને સાથેના પોલીસ કમર્ચારીઓએ ધટના સ્થળેથી બે આરોપીઓને ઝડપી પાડેલ હતા અન્ય તમામ આરોપી નાશી ગયેલ હતા.

💫 *ધારી પો.સ્ટે.ના ઇજા પામેલ પોલીસ અધિશ્રી/કર્મચારીઓ*
1⃣ શ્રી એ.વી.પટેલ પોલીસ સબ ઇન્સ.ધારી પો.સ્ટે
2⃣ પો.કોન્સ.મહેન્દ્રભાઇ મેરામભાઇ વાળા
3⃣ આદિત્યભાઇ રામકુભાઇ બાબરીયા

💫 ઉપરોકત બનાવમાં  *શ્રી પટેલ સાહેબને હાથમાં કોણીથી ઉપરના ભાગે છરીથી ઇજા થયેલ છે. તેમજ મહેન્દ્રભાઇ વાળાને પેટના ભાગે છરી મારતાં જીવલેણ ઇજા થયેલ છે અને આદિત્યભાઇ બાબરીયાને મુંઢ ઇજાઓ થયેલ છે હાલ મહેન્દ્રભાઇ વાળાની સારવાર શરૂ છે.*

💫 *પકડાયેલ આરોપીઓ*
1⃣જાફર બારનભાઇ બ્લોચ રહે.સેમરડી
2⃣ બારાન ઉમરભાઇ બ્લોચ રહે.સેમરડી

💫 *નાશી ગયેલ આરોપીઓ*       
1⃣ અજીત મહંમદ બ્લોચ
2⃣ હુસેન જહાંગીર બ્લોચ
3⃣ સિકંદર બારાન બ્લોચ
તથા અન્ય 100 જેટલા અજાણ્યા ઈસમો  રહે. તમામ સેમરડી

💫 સદરહું બનાવ અનુસંધાને પોલીસ સ્ટાફ સાથે ઉપરોક્ત પાંચેય ઇસમોની વાડીએ અરજી તપાસમાં જતાં આ કામના આરોપીઓએ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ કરવાના હેતુથી એકસંપ કરી ગે.કા. મંડળી રચી, પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અમો પોલીસ હોવાનું જાણતા હોવા છતાં અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અમોને તથા અમારી સાથેના પોલીસ કર્મચારી ઉપર જાનથી મારી નાંખવાના ઇરાદે ગંભીર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
💫સદરહું ગુન્હાની આગળની તપાસ શ્રી વી.એલ.પરમાર સાહેબ ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્સ. ધારીનાઓ ચલાવી રહેલ છે અને *સદરહું બનાવમાં પકડવાના બાકી આરોપીઓ શોધવા માટે ધારી પોલીસ, એલ.સી.સી./એસ.ઓ.જી.ની ટીમો ધ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે*
  
💫  *સદરહુ બનાવ અનુસંધાને શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, એસ.ઓ.જી ટીમ તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો સાથે તેમજ પી.જી.વી.સી.એલ. (GEB) ટીમો તથા ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે રાખી સેમરડી ગામે સર્ચ ઓપરેશન કરતાં સેમરડી ગામમાં અનેક ગેરકાયદેસર લાઈટ કનેક્શન તેમજ ગેરકાયદેસર હથિયારો, તલવાર, કુહાડી,ધારીયા, છરી,ભાલા તેમજ કાર્ટીસ મળી આવેલ હોય છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે*

Saturday, 2 February 2019

जिस देश में 60% से ज्यादा जज बिना परीक्षा के बना दिए जाते हैं उस देश की न्यायपालिका में न्याय होता होगा या अन्याय ?

आज भारतीय मुस्लिम समाज के साथ अन्याय कुएं होता इसकी  एक वजाह   येभी हे । 

ता.02/02/2019 


आकड़ों के माध्यम से भी ये सिद्ध हो चुका है कि भारतीय न्यायपालिका पर सिर्फ कुछ घरानों का कब्जा है। इन घरानों से ताल्लुक रखने वाले लोग ही हर साल जज और वकील बनते हैं। नियुक्ती की इस प्रक्रिया को ‘कॉलेजियम सिस्टम’ कहा जाता है।


ये सिस्टम पिछले कुछ वर्षों से विवादों में है। पूरे देश को न्याय देने वाले संस्थान के पास खुद के लिए कोई न्यायसंगत प्रक्रिया नहीं है। रिप्रजेंटेशन की स्थिति इतनी खराब है कि सुप्रीम कोर्ट में इस समय एक भी दलित जज नहीं है।


शायद यही वजह है कि “कॉलेजियम सिस्टम” को ‘कॉलेजियम कलंक’ कहा जाने लगा है। वरिष्ठ पत्रकार दिलीप मंडल आकड़ों के साथ बताते हैं कि ‘देश के सभी हाईकोर्ट और सुप्रीम कोर्ट के जजों का बायोडाटा वेबसाइट पर मौजूद है। मैने सारा डाटा निकालकर चेक किया है।


जुलाई, 2018 की स्थिति यह है कि 60% से ज्यादा जज सीधे वकील से जज बना दिए गए हैं। उन्होंने जज बनने के लिए पूरी जिंदगी में कोई परीक्षा नहीं दी। कोई इंटरव्यू नहीं दिया। कोलिजियम के पांच जजों ने उन्हें बस चुन लिया। मर्जी उनकी। इसलिए अदालतों में जजों के चैंबर रिश्तेदारों से भर गए हैं।’



दिलीप मंडल कॉलेजियम सिस्टम को दलितों, पिछड़ों के खिलाफ आने वाले फैसलों से भी जोड़ कर देखते हैं। वो बताते हैं कि ‘क्या आप जानते हैं कि एससी-एसटी एक्ट के खिलाफ फैसला लिखने वाले दोनों जजों यूयू ललित और ए.के. गोयल ने पूरी जिंदगी में कभी जज बनने का एक्जाम नहीं दिया, दोनों साधारण वकील थे।


ललित को सीधे सुप्रीम कोर्ट में जज बनाया गया तो गोयल को सीधे हाई कोर्ट में जज बना दिया गया, जहां से वे कोलिजियम की सिफारिश पर सुप्रीम कोर्ट पहुंच गए।


क्या अपने पसंद के वकील को उठाकर हाई कोर्ट और सुप्रीम कोर्ट का जज बना देने का सिस्टम बंद नहीं होना चाहिए? क्या ये बेहतर नहीं है कि जज परीक्षा पास करके पहले जिला, फिर हाईकोर्ट और तब सुप्रीम कोर्ट तक पहुंचें?


राष्ट्रीय न्यायिक नियुक्ति आयोग बने और परीक्षा पास करके जज बनाने की व्यवस्था हो। भाई भतीजावाद वाला कोलेजिमय सिस्टम बंद हो।


बता दें कि उच्च न्यायालय और उच्चतम न्यायालय में जजों की नियुक्ति तथा तबादलों का फैसला भी कॉलेजियम ही करता है। कौन से जज पदोन्‍नत होकर सुप्रीम कोर्ट जाएंगे यह फैसला भी कॉलेजियम ही करता है।


copy 

https://www.boltaup.com/a-huge-suspect-on-sc-as-it-has-judges-due-to-casteism-and-nepotism/



कच्छ Demolition 2026 Riport।

कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों,  इस रिपोर्ट को तैयार करने का...