આ બયાનમાં ધ્યાનમાં આવેલી બાબતો એ છે કે
👉દરેક મદ્રેસા વકફમાં નોધણી થયેલ છે; જેની કાનૂની માહિતી કે જાણકારી કોઇ મોહતમીમને હોતી નથી બધું કામ કાજ કારકૂન કરતાં હોય છે.એટલે પહેલાં બધાં મોહતમીમોએ રાજીનામું આપી દેવું જોઈએ.અને કારકુન ને ટ્રસ્ટી બનાવવા જોઇએ.
*👉મદ્રેસામાં આલીમોજ પઢાવતા હોય છે અને બધા જાણે જ છે કે મોહતમીમ કેવી રીતે તેઓને ધમકાવે છે થોડા વખત પર એક મુલાજીમ આલીમ નો મૂહતમીમ સાથે ની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો તે જોતાં આલીમની નાકદરી કરનારા સૌથી વધારે મોહતમીમ જ થશે કારણકે સૌથી વધુ આલીમો મદ્રેસામાં જ હોવાના, એટલે મરતી વખતે બદન કાળુ પડી જવું અને ફોડાફુંસીની શકયતાઓ મુહતમીમ પર વધારે જણાય છે.*
*👉રહી વાત ચંદાના પૈસાની તો હદ ઉપરાંત ચંદો કરી લોકોની જકાત નો પૈસો વધી પડતા જમીનોમાં રોકાણ કરે છે, જકાત ના પૈસા એક વર્ષમાં વાપરી કરવામાં ન આવે તો જકાત અદા થતી નથી.અને આ શરીઅતનો મસલો શું તેઓ જાણતાં નથી?(મતલબ શરીઅતના જાણકાર પણ નથી)માટે વકફના પૈસા નો સૌથી વધુ દુરુપયોગ આ મોહતમીમોજ કરે છે,તો સુરજ ડૂબતા પહેલાં એ લોકોએ જ રાજીનામું મુકી દેવું જોઇએ.👈*
👉અને રહી વાત ઓડીટ કરાવવાની તો હજરત પોતે જ કહે છે કે *"મદ્રેસા ના ઓડીટમાં લાપરવાહી વર્તવામાં આવે છે"* એનો મતલબ મોહતમીમો નાએહલ છે.ટ્રસ્ટી બનવાને લાયક નથી! સૂરજ ડૂબતા પહેલાં રાજીનામું આપી દેવું જોઇએ.બયાન કરનાર હજરતની સંસ્થા 2011માં શરૂ થઇ અને 2018માં ઓડીટ કરાવ્યું બોલો કયા મોઢે શીખામણ આપે?
*👉અને વિડિયો ની શરૂઆતમાં હજરત હારૂન સા.નદવી ફરમાવે કે "કોઈ જાહીલને મૉતવલ્લી ન બનાવો" પણ લોકો તો જાહીલોને જ બનાવે છે!એનો મતલબ સારા માણસો ની અછત છે અથવા તો આલીમો પર ભરોસો નથી જેથી તેઓને મુતવલ્લી બનાવવામાં આવતા નથી.*👈
*🤞મૌલાના કહે છે કે"ગલ્લો બધાની સામે ખોલો કે કોઈને શક નહીં જાય"ઘણી સારી વાત પણ આ બધું જાહીલ મોતવલ્લીતો સમજવાના નથી તો પછી અમલ કોણ કરશે? અને અવામ જાહીલ ટ્રસ્ટી ઓ એ ગલ્લો તો જાહેર માં ખોલવાનો કે જેમા પાઁચ પચ્ચી રૂપિયા હોય, અને મોહતમીમો એ કરોડોનો ચંદો લાવીને ગુપ્ત રાખવાનો પછી તેમાથી નવ નંબરના ચંપલ જેવડો મોબાઈલ અને મોધીંદાત ગાડી ખરીદવાની અને અંગત નામે વકફના પૈસાથી મીલ્કતો ખરીદવાની, તેનુ રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ કેમ ન આપી?🤞*
*✅ટૂંકમાં આ સલાહ જે અવામ માંથી ટ્રસ્ટી બને તેનાં માટે છે મુહતમીમ માટે નથી બ કોલે મુફતી સા.તેઓને તેઓની નમાઝ જન્નત માં લઈ જશે✅.*
લી..હનીફ સ્ટાર.
મો. નંબર..9426855906
हमारे ये ब्लोग आपको हमारी SAFTEAM के सामाजिक कार्यों ओर अनुभव के साथ इतिहास,वर्तमान ओर भविष्य को लेकर बेहतरीन जानकारियाँ देता रहेगा, साथमे हमारे इस ब्लोग मे आपको सोशीयल मिडिया के जानकारी वाले वायरल मेसेज आपतक शेर करेंगे. हमारे बेहतर भविष्य के लिये हमे बदलाव लाना हे। हमारे कार्यो मे आप सहयोगी बनना चाहते हे, कोमेन्ट करे.
Followers
Thursday, 7 November 2019
Gujrati whatsapp masej
7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓
सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...
-
वकील ने उत्तराखंड नागरिक संहिता को हाईकोर्ट में चुनौती दी; कहा प्रावधान मुस्लिम, LGBTQ समुदायों के प्रति भेदभावपूर्ण हैं। होम-आइ...
-
Huzaifa Patel Date : 12 March 2025 अयोध्या भूमि अधिग्रहण मामला: न्याय और पारदर्शिता की परीक्षा । अयोध्या, जो अपनी धार्मिक और सा...
-
मुस्लिम शरिफ की हदीश 179 जिल्द ,1 हिंदी और उर्दू मे आपकी खिदमत मे पैश करते हे. SAFTeamguj. 03 Aug 2021 السلام عل...