हमारे ये ब्लोग आपको हमारी SAFTEAM के सामाजिक कार्यों ओर अनुभव के साथ इतिहास,वर्तमान ओर भविष्य को लेकर बेहतरीन जानकारियाँ देता रहेगा, साथमे हमारे इस ब्लोग मे आपको सोशीयल मिडिया के जानकारी वाले वायरल मेसेज आपतक शेर करेंगे. हमारे बेहतर भविष्य के लिये हमे बदलाव लाना हे। हमारे कार्यो मे आप सहयोगी बनना चाहते हे, कोमेन्ट करे.
Followers
Thursday, 9 January 2020
સમાજના નાગરિકો એ સમાજનું ધન છે કોઈપણ સમાજના વિકાસનો મોટો આધાર સમાજના નાગરિકોના વિકાસ પર છે.
मूर्ख हैं वो लोग जो CAB का विरोध आज नहीं कर रहे हैं।
Monday, 6 January 2020
2024 में भारत में लोकसभा चुनाव होना असम्भव
Sunday, 5 January 2020
अमेरिकी दूतावास पर रॉकेट हमला, मस्जिद पर लाल झंडा फहराकर ईरान ने किया जंग का ऐलान
कासिम सुलेमानी की हत्या के जवाब में ईरान ने युद्ध का ऐलान कर दिया है. शनिवार सुबह ईरान ने मस्जिद के ऊपर लाल झंडा फहराकर संभावित युद्ध के लिए चेताया है. आपको बता दें कि ऐसे हालात में लाल झंडा फहराने का मतलब होता है कि युद्ध के लिए तैयार रहें या युद्ध शुरू हो चुका है.
अमेरिकी एयर स्ट्राइक में ईरानी कमांडर कासिम सुलेमानी की मौत के बाद अब ईरान ने युद्ध का ऐलान कर दिया है. शनिवार सुबह ईरान ने जामकरन मस्जिद के ऊपर लाल झंडा फहराकर युद्ध के लिए अलर्ट किया है. बता दें कि ऐसे हालात में लाल झंडा फहराने का मतलब होता है कि युद्ध के लिए तैयार रहें या युद्ध शुरू हो चुका है. रिपोर्ट्स के मुताबिक ऐसा पहली बार हुआ है, जब ईरान ने इस तरह से मस्जिद पर लाल झंडा फहराया है.
कोम स्थित जामकरन मस्जिद के डोम पर आमतौर पर धार्मिक झंडे फहराए जाते हैं. ऐसे में धार्मिक झंडे को हटाकर लाल झंडा फहराने का मतलब युद्ध के ऐलान के रूप में लिया जा रहा है, क्योंकि लाल झंडे का मतलब दुख जताना नहीं होता है. जाहिर है कि ईरान अपने देशवासियों को उस स्थिति के लिए तैयार रहने को कह रहा है, जो उन्होंने पहले कभी नहीं देखा है. हालांकि ईरान और इराक के बीच युद्ध के दौरान भी लाल झंडा नहीं फहराया गया था.
दरअसल, हुसैन साहब ने कर्बला युद्ध के दौरान मस्जिद के ऊपर लाल झंडा फहराया था. लाल झंडा खून और शहादत का प्रतीक माना जाता है. ताजा हालात में इसका प्रयोग सुलेमानी ईरान के लिए बदले के तौर पर किया जा रहा है, जिसके लिए उन्हें शहादत के लिए तैयार किया जा रहा है. जामकारन मस्जिद को ईरान का सबसे पवित्र मस्जिद माना जाता है और यहां के युवाओं पर इसका काफी प्रभाव है.
इराक में अमेरिकी दूतावास पर रॉकेट से हमला
वहीं, इराक की राजधानी बगदाद में अमेरिकी दूतावास पर रॉकेट से हमला किया गया है. अमेरिकी दूतावास के भीतर रॉकेट दागे जाने के बाद अफरा-तफरी मच गई.
सूत्रों के मुताबिक बगदाद के ग्रीन जोन में अमेरिकी दूतावास के भीतर कत्यूषा रॉकेट से हमला किया गया है. हालांकि अभी तक यह साफ नहीं हो पाया है कि इस हमले में कितने लोग हताहत हुए हैं. इस हमले के बाद बगदाद में आसमान पर अमेरिकी विमान उड़ने लगे. अमेरिकी दूतावास पर यह हमला उस समय हुआ है, जब अमेरिका ने ईरान के टॉप कमांडर जनरल कासिम सुलेमानी को एयर स्ट्राइक में मार गिराया है.
ईरान ने सुलेमानी की मौत का बदला लेने का किया था ऐलान
अमेरिका की इस एयर स्ट्राइक के बाद ईरान ने अपने कमांडर सुलेमानी की मौत का बदला लेने का ऐलान किया था.
इससे पहले ईरान के रिवोल्यूशनरी गार्ड्स के डिप्टी कमांडर ने कहा था कि ईरान के शीर्ष सैन्य कमांडर जनरल कासिम सुलेमानी को मार कर अमेरिका ने ईरान को जवाबी कार्रवाई करने की चुनौती दी है. सुलेमानी ईरान के टॉप कमांडर थे और शुक्रवार को बगदाद अंतरराष्ट्रीय हवाईअड्डा के पास हुए अमेरिकी ड्रोन हमले में मारे गए थे.
सरकारी टेलीविजन ने रियर एडमिरल अली फदावी के हवाले से बताया, 'हमले के बाद शुक्रवार सुबह... अमेरिकियों ने राजनयिक प्रयास बहाल किए.' उन्होंने कहा, टअगर आप बदला चाहते हैं, तो आपको वैसा ही बदला मिलेगा, जैसा आप चाहते हैं.'
अमेरिकी हमले में ईरानी जनरल की मौत
ईरान के इस्लामिक रिवोल्यूशनरी गार्ड कॉर्प्स (आईआरजीसी) कुद्स फोर्स के प्रमुख जनरल कासिम सुलेमानी इराक की राजधानी बगदाद में अमेरिकी हवाई हमले में मारे गए.
आईआरजीसी ने शुक्रवार को एक बयान में कहा कि हमले में हशद शाबी या इराकी पॉपुलर मोबलाइजेशन फोर्सेज (पीएमएफ) के डिप्टी कमांडर अबू महदी अल-मुहांदिस भी सुलेमानी के साथ मारे गए. बगदाद इंटरनेशनल एयरपोर्ट रोड पर उनके वाहन को निशाना बनाया गया.
Saturday, 4 January 2020
बेगुनाहो का रंग है - जोहर इन कश्मीर हिंदी राइटिंग
बेगुनाहो का रंग है - जोहर इन कश्मीर lyrics | जोहर इन कश्मीर - बेगुनाहो का रंग है lyrics
बेगुनाहों का लहू है ये रंग लायेगा
दगे दामन पे न आया तो दिल पे आएगा
आने वाला है दिन क़यामत का
कोई जालिम न बख्शा जायेगा
कोई जालिम न बख्शा जायेगा
बेगुनाहों का लहू है ये रंग लायेगा
हमारे भाई हुए हम न हुए
कर्बला के सितम तो काम न हुए
जुल्म दुनिआ में अब भी जिंदा है
आदमियत है के शर्मिंदा है
आदमियत है के शर्मिंदा है
माँ सहीदो की अब भी रोती है
जुल्म की हद भी कोई होती है
हक़ पराषटो को बिना हक़ मारा
हाय दिल गम से है पारा पारा
हाय दिल गम से है पारा पारा
ये दीद की हो हुकूमत या किसी जालिम की
हर एक ज़ुल्म का इंसाफ किया जायेगा
हर एक ज़ुल्म का इंसाफ किया जायेगा
आने वाला है दिन क़यामत का
कोई जालिम का बक्शा जायेगा
बेगुनाहो का रंग है ये रंग लायेगा
जर्रे जर्रे में गुजर हक़ का है
सबकी हरकत पे नजर रखता है
नेक और पक्षपा नहीं उससे
खुदा तो सब की खबर रखता है
खुदा तो सब की खबर रखता है
मेहर पे आये तो गफ़्फ़ार भी है
कहर पे उतरे तो जफ्फर भी है
यु तो हर दिन से ऊपर है खुदा
आदमियत का तरफ़दार भी है
आदमियत का तरफ़दार भी है
शोले नफरत के दिलो में न तू भड़का जालिम
अपनी ही आग में तू आप की जल जायेगा
अपनी ही आग में तू आप की जल जायेगा
आने वाला है दिन क़यामत का
कोई जालिम न बख्शा जायेगा
बेगुनाहों का लहू है ये रंग लायेगा
नहीं काफी है मुस्लमान होना
बाक नहीं हकी चतुरा होना
अल्लाह का प्यार पाने को
लाज़मी है तेरा इंसान होना
लाज़मी है तेरा इंसान होना
अमल तो साथ तेरे हो लेगा
कहूं तो सर चढ़ कर बोलेगा
खुदा मजहब ही न देखेगा तेरा
तेरी इंसानियत भी तोलेगा
तेरी इंसानियत भी तोलेगा
प्यार पर रखती है बुनियाद हर एक मजहब की
कोई तलवार पे रखेगा तो क्या पायेगा
कोई तलवार पे रखेगा तो क्या पायेगा
आने वाला है दिन क़यामत का
कोई जालिम न बख्शा जायेगा
बेगुनाहों का लहू है ये रंग लायेगा
तूने प्यासो से प्याले छीने
तूने होठो से निवाले छीने
तूने शेम जलै कब्रों पर
और मकानो से उजले छीने
और मकानो से उजले छीने
दिलो में फरक इस कदर डेल
तूने दरिया भी खून से भर डाले
एक धरती बनाई अल्लाह ने
तूने टुकड़े हज़ार कर डाले
तूने टुकड़े हज़ार कर डाले
गुनाह करता है तू किसके लिए सोच तो ले
खली हाथों की तू तनहा यहाँ से जायेगा
खली हाथों की तू तनहा यहाँ से जायेगा
आने वाला है दिन क़यामत का
कोई जालिम न बख्शा जायेगा
बेगुन्हा का लहू है ये रंग लायेगा
ये पडोशी से लड़ाई कैसी
सभी भाई है जुदाई कैसी
ये तबाही की सारी बाते है
इसमें इंसान की भलाई कैसी
इसमें इंसान की भलाई कैसी
नेक नीयत को तू अरमाँ करले
आदमियत को तू इमां करले
यही इस्लाम की नशीहत है
अपने दिल को भी मुस्लमान करले
अपने दिल को भी मुस्लमान करले
हद से आगे न तू बढ़ वक़्त है करले तौबा
रोज़ समझने को प्रवेश नहीं आएगा
रोज़ समझने को प्रवेश नहीं आएगा
आने वाला है दिन क़यामत का
कोई जालिम न बख्शा जायेगा
बेगुन्हा का लहू है ये रंग लायेगा
दाग दामन पे न आया तो दिल पे आएगा.
Friday, 3 January 2020
NRC,CAA,NPR સુપ્રીમ કોર્ટ માં પડકારી શકાય છે.
બંધારણ થી ઉપર કોઈ પણ કાયદો નથી
અને તે કાયદો થાય તો રદ્ કહેવાય
------------------------------------------------------------
ધ્યાન થી વાંચજો અને સમજજો
-------------------------------------------
NRC, CAA ને
સુપ્રીમ કોર્ટ માં પડકારી શકાય છે./
માનવાધિકાર માં પડકારી શકાય છે./
ઇન્ટરનેશનલ કોર્ટ માં પડકારી શકાય છે.
કેવી રીતે?? જાણો....
-----------------------------------------------
મુદ્દો:-૧
તમે વોટ આપેલ હોવો જોઈએ,
મુદ્દો:-૨
સરકાર માં સેવા આપેલ હોવી જોઇએ,
મુદ્દો:-૩
સરકારી દસ્તાવેજો હોવા જોઈએ,
મુદ્દો:-૪
સરકારી સ્ટેમ્પ નો ઉપયોગ કરી મિલકત વેચી હોય
મુદ્દો:-૫
સરકાર મા ટેક્ષ ભર્યો હોય
વિગેરે વિગેરે
......
જો તમને ગેરકાયદે જાહેર કરવામાં આવે તો...
મુદ્દો:- ૧
કોર્ટમાં તમારે નાગરિકતા માગવી
અથવા
સરકાર સામે કેસ કરવો કોર્ટમાં
એમ કહેવું કે
અમને ખબર નહોતી કે અમે ગેરકાયદે છીએ
પણ
સરકાર નેતો ખબર હતી ને??
અત્યાર સુધી અમે નાગરિક ના હોવા છતાં અમને વોટનો અધિકાર આપી અમારા વોટનો દુરૂપયોગ કર્યો તેનો જવાબ માગવાનો
કોર્ટને પુછવાનું કે અમે ગેરકાયદે હતા તો
અમારા વોટનો ઉપયોગ કેવી રીતે કર્યો??
અમે નાગરિક ના હોઈએ તો શું ચુંટણી મા ખોટું વૉટીગ સરકારે અમારા દ્વારા કરાવ્યું??
અમે ગેરકાયદે હોય તો અમારા થી ચુંટાયેલા નેતાઓ ગેરકાયદે જાહેર કેમ ના કરવા??
જો નેતાઓ ગેરકાયદે જાહેર થાય તો તેમનો બનાવેલો કાયદો/ કાયદાઓ ગેરકાયદે જાહેર કેમ ના કરવો??
.....
મુદ્દો :- ૨
જો સરકાર મા સેવા આપેલ હોય તો તેના માટે કહેવુ કે અત્યાર સુધી આપેલ મારી સેવા ગેરકાયદે જાહેર કેમ ના કરવી??
જે લોકોના કામો કર્યા, ડોક્યુમેન્ટ બનાવ્યા, તે દરેક ડોક્યુમેન્ટ એટલે દરેક ના મારી સહી વાળા સરકારી ડોક્યુમેન્ટ ગેરકાયદે જાહેર કેમ ના કરવા??
હું ગેરકાયદે છું જાણવા છતાં જે અધિકારીએ તેના હાથ નીચે નોકરી કરાવી, જે સરકારે પગાર આપ્યો તેના ઉપર એક્શન કેમ ના કરવી??
એટલે
ખોટું એટલે ખોટું તેને અડધું ખોટું અને અડધુ સાચું કઈ રીતે કહેવાય??
જો એ તમારૂ આજ સુધી નું કરેલ કાર્ય કાયદેસર કહેવાય
તો કોર્ટ ને કહેવાનું કે પછી અમે કઇ રીતે ગેરકાયદે કહેવાઇ એ???
અમે ગેરકાયદે હોઈએ તો અમારા દ્વારા ચુટવામા આવેલ નેતાઓ તથા અમે કરેલા તમામ સરકારી કામકાજ ગેરકાયદે જાહેર કરો
મુદ્દો :- ૩
તમારે કહેવુ કે
જો અમે ગેરકાયદે હોઈએ તો સરકાર દ્વારા કેમ અમને સરકારી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે સરકારી થતી ફી લઈને આપ્યા???
શું ભારત દેશનું સ્વમાન, સમ્માન છે કે નહીં??
ગમે ત્યારે સરકારી દસ્તાવેજો બનાવી દો ઓફિસરો ની સહી કરો અને ગમે ત્યારે એ દસ્તાવેજો ગેરકાયદે જાહેર કરો
( સાદી રીતે સમજોતો
બોલેલું તથા જાતે કરેલું ફરી જવાની વાત,
સરકારે સત્તાનો દુરૂપયોગ કર્યો)
મુદ્દો:- ૪
તમે ગેરકાયદે જાહેર થાઓ તો કોર્ટ ને પુછવાનું કે
અમારા દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધી ના કાર્ય કાયદેસર ગણવાના કે ગેરકાયદેસર
એટલે
સરકારી સ્ટેમ્પ નો ઉપયોગ કરી જે કાર્ય કર્યું તે કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર
દાત.
તમે જમીન બીજાને વેચાણ કરેલ હોય તે કરાર
રદ્ કરી સરકાર માં કેમ જમીન જમા ના કરવી??
ઘર નું વેચાણ કરેલ હોય તે પણ
બેન્કો માં લોન ભરવાની બાકી હોયતો ગેરકાયદે વ્યક્તિ ની લોન કઈ રીતે બેન્ક વાળા માગી શકે??
કારણ
તેના પુરાવા/ દસ્તાવેજ તો સરકાર દ્વારા ખોટા કહેવાય
ખોટા પુરાવાઓ જોયા બાદ બેન્ક વાળા કોર્ટ દ્વારા લોન વસુલે?? કે કઇ રીતે??
ગેરકાયદેસર લોકો નુ ખાતુ ખોલાવવા બદલ બેન્ક ઉપર કાર્યવાહી થાય??
મુદ્દો:- ૫
કોઈ પણ વ્યક્તિ ને તમે ગેરકાયદે કહેતા હોવ તો તેના જોડે થી પૈસા ( ટેક્ષ) લઈ શકો??
દાત.
તમારા ઘરમાં કોઈ ભાડુઆત રહેતો હોય
તે તમને પૈસા આપતો હોય તો તેને ગેરકાયદે કોર્ટ માં કહી શકાય??
તમારે ભાડુ પણ લેવું છે
અને
તેને ગેરકાયદે રહે છે તેમ પણ કહેવો છે
આ બાબત કેટલી યોગ્ય કહેવાય??
સરકાર ટેક્ષ વસુલ કરે છે અને ગેરકાયદે કહે
તો સરકાર ગેરકાયદે લોકો થી પૈસા લીધા તેનેપણ એક ગુનો જ કહેવાય ને??
મુદ્દો:- ૬
સરકાર દ્વારા લાભ આપવામાં આવ્યો હોય તો કોર્ટ ને પુછવાનું કે અમને ખબર નહોતી કે અમે ગેરકાયદે છીએ
પણ
સરકાર ને તો ખબર હતી તો સરકારે આ સરકારી લાભો અમને આપી સત્તા નો દુરુપયોગ કેમ કર્યો??
શું એ માટે વહીવટી તંત્ર ને સજા થઈ શકે??
ગ્રાન્ટ આપનાર નેતાઓ ને સજા થઈ શકે??
જો ના તો અમને જ કઇ રીતે??
પછી કહેવું કે
ન્યાય તંત્ર એટલું નિસ્તેજ બની ગયુંછે કે માત્ર એકજ NRC,CAA કાયદો નજર સમક્ષ રાખીને કાર્યવાહી કરે???
આવા તો અસંખ્ય મુદ્દાઓ છે તથા પ્રશ્નો છે
.............
હવે સમજજો.....
.........
જો તમારૂ વોટર કાર્ડ ( ચુંટણી પત્ર) તમારી નાગરિકતા નક્કી ના કરી શકે
પણ
એજ ચુંટણી પત્ર તમારા દેશનો નેતા નક્કી કરી શકે
અને એજ નેતા કાયદો નક્કી કરી શકે
અને
એજ કાયદો તમને ગેરકાયદે નક્કી કરી શકે
હવે વિચારો......
તમે દેશના ગેરકાયદે નાગરિક હોય તો તમારાથી
ચુટાયેલો નેતા પણ ગેરકાયદે કહેવાય
તેનો બનાવેલ કાયદો પણ ગેરકાયદે કહેવાય
કારણ
જો મુળ પાયો જ ગેરકાયદે હોય
તો ચણતર પણ ગેરકાયદે કહેવાય
તેને કઈ રીતે કાયદેસર કહેવાય???
આમ,
કુદરતી કાયદો કહો કે સંવિધાન નો કાયદો
શરૂઆત ખોટી
તો અંત પણ ખોટો
માટે
શરૂઆત ગેરકાયદે હોય તો અંત કઇ રીતે કાયદેસર કહેવાય????
ટૂંકમાં,
ગેરકાયદે લોકો થી ચુંટાયેલા નેતાઓ
કાયદેસર કઈ રીતે કહેવાય ???
તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ કાયદો પણ કઈ રીતે કાયદેસર કહેવાય???
-------------------------------------
જે પણ લોકો ને હજુ સુધી ખબર ના પડી હોય તેમને માટે એક ઉદાહરણ આપું છું
કે,
તમે ૫૦ વ્યક્તિઓ હોય
તમે તેમાંથી એક લીડર(નેતા)ની ચુંટણી કરો
હવે તે નેતા બન્યા બાદ
એ એમ કહે કે આમાંથી ૨૦ વ્યક્તિ આપણા નથી માત્ર ૩૦ જ આપણા છે
એટલે ૨૦નેઆપણા ભેગું ના લેવાય
તો એ નેતાએ કરેલ વાત કાયદેસર કહેવાય???
કારણ કે ૫૦ વ્યક્તિ ની ચુંટણી થી તે લીડર તરીકે આવ્યો છે
તેમા પેલાં ૨૦ વ્યક્તિ પણ સામેલ છે
માટે જ ૨૦ વ્યક્તિ ને ગેરકાયદે જાહેર કરવામાં આવે
તો નેતા ની પણ ચુંટણી ફરીથી કરવી પડેને??
કારણકે...
પેલો નેતા ૫૦ વ્યક્તિ ની સંમતિ થી થયો હતો
નહીં કે ૩૦ વ્યક્તિ ની સંમતિ થી....
બીજું ઉદાહરણ....
૧૦ વ્યક્તિ ઉપર કોર્ટ માં એક કેસ ચાલ્યો શકનો લાભ આપી છોડી દીધા
કોર્ટે બધાને કહ્યું તમે નિર્દોષ છો.
હવે એક વ્યક્તિ પોતાના મિત્રો ને સમજાવે છે કે આપણને તો કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે
પણ આપણે ૮ તો ભાઈબંધ છીએ પણ પેલા બે દરેક વખતે આપણો વિરોધ કરે છે
માટે આપણે સૌ એમ કહીએ કે અમે ૮ નિર્દોષ છીએ માત્ર અમને શકનો લાભ આપી છોડી દો
પણ પેલા બે ઉપર શક ચાલુ જ રાખો
તેમને શકનો લાભ ના આપો
હવે કોર્ટ દ્વારા તો બધા સરખા હતા
પણ ૮ વ્યક્તિ આવુ કરે તો કોર્ટ માં શું થાય? કોર્ટ શું કરે??
દેશમાં આવી સ્થિતિ થઈ છે
આ ઉદાહરણ આપણા મોદી
( મોંઘવારી ના દિવસો) ને સમજાવજો
ટૂંકમાં,
આ નાટક આધાર કાર્ડ જેવું જ છે
મંદી અને અમુક વાતો થી ધ્યાન ભટકાવવા જેવું
ખેર, દેશ એવા વ્યક્તિ ના હાથમાં આવી ગયો છે કે
તમે બધુ જોઇ શકો છો
સરકાર ની સિક્યુરિટી ધરાવતી ઓફીસમાંથી રાફેલ ના કાગળો ચોરાઈ જાય / બળી જાય
તો
૭૫ વર્ષ સુધી સામાન્ય નાગરિક જોડે ક્યાંથી તેમના કાગળ સુરક્ષિત રહી શકે??
હવે ખબર પડી કે અંધભકત બનો તો કેવી હાલત થઈ જાય છે
માટે જ બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે
શિક્ષિત બનો
અને
પછી
એક બનો
ત્યારબાદ
સંઘર્ષ કરો
બાકી ઘરબાર બૈરી છોકરા મુકીને આવેલા વ્યક્તિ
તમારા બૈરી છોકરા મુકાવી દેશે
-------
બહુજન સમાજ નો બિચારો કોઈ પણ એક નિર્દોષ વ્યક્તિ ભારતીય નાગરિક હશે પણ પોતાની નાગરિકતા સાબિત નહીં કરી શકે અને તેને ડીટેન્શન કેમ્પમાં રહેવું પડશે તો તેનું કારણ સરકાર નહીં પણ આપણા બહુજન સમાજ નો દલાલ જ જવાબદાર થશે
કારણ...
દલાલના કારણેજ સમાજનો વોટ વેચાઈ જાય છે
અને પછી સરકાર આવા નાટકો કરે છે
અને દલાલ આપણો પક્ષ નથી લેતો પણ સરકાર નું સમર્થન કરે છે
માટે સમાજ સુધારવો હોય તો સમાજ ના દલાલોને ખત્મ કરો
સરકાર સામે પ્રદર્શન કરવા કરતાં દલાલ સામે પ્રદર્શન કરવાનુ ચાલુ કરો
સમાજ ના કોઈ પણ પ્રકારના કાર્યક્રમો મા તેનો વિરોધ કરો
આપણા સમાજ નો અવાજ ઉઠાવતા ને જ સાથ આપો
બાકીના ને
છઠ્ઠી નુ ધાવણ યાદ કરાવી દો
ખબર પડે કે સમાજ ની દલાલી કરવાથી શું થાય છે
---------
એવા મુર્ખ ને એ પણ કહું છું કે
મંદિર માં ભગવાન હોતતો
યોગી આદિત્યનાથ આજે સંસદમાં શું કરવા આવ્યો છે??
શંભુનાથ ટુંડીયા શું કામ સંસદમાં બેઠા છે??
સંસદમાં મુક્તિ મળે છે કે મંદિર માં??
માટે ભણવા ની સાથે સાથે ગણવાનું પણ રાખો
પોતાને ચુસ્ત રામભક્ત કહેવા વાળા કેટલીયે વખત વોટ માટે મસ્જિદ જઇ આવ્યા છે અરે પોતાની પાર્ટીમાં જોડયા છે
માટે જ આ બધી માનસિક બીમારી છોડો
---------------------
રામ ના પુરાવાઓ ઉભા થઇ જાય તો
બહારથી આવેલા આર્યો ના પુરાવાઓ કેમ ઉભા થતા નથી???
............
અંતે..
ઇડી દ્વારા ન્યુઝ ચેનલો પર આવતા એકરો, રીપોર્ટરો, ચેનલોના માલિક ના ઘરે રેડ પાડવામાં આવે તો પણ ઘણા રૂપિયા નીકળે....
આતંકીઓ બોર્ડર ઉપર જ છે એવુ નથી
અમુક વખતે ટીવીના સમાચાર મા પણ દેખાય છે
.......
મિત્રો
આ મેસેજ આગળ મોકલો કારણકે જમીન થી જોડાયેલ બહુજન લોકો (મૂળ નિવાસી લોકો), માઇનોરીટી સમાજના લોકો તથા ગરીબ લોકો જાગૃત થાય
કિરીટ રાઠોડ
બનાસકાંઠા
ગુજરાત
Wednesday, 1 January 2020
पर्सनालिटी डेवलपमेंट क्या हैं,
Personality या व्यक्तित्व शब्द से हम सब भली प्रकार से परिचित
हैं. इस शब्द का प्रयोग हम अपने जीवन में किसी भी व्यक्ति के गुण या
attributes के रूप में करते हैं. अकसर ही हम ये कहते हुए पाए
जाते हैं कि उस व्यक्ति की personality बहुत अच्छी है या “क्या
पर्सनालिटी है!".
पर क्या सही मायनो में हम इस शब्द के व्यापक रूप को समझ पाए
हैं. Personality को अकसर लोग शारीरिक आकर्षण या सुंदरता
से जोड़ कर देखते हैं पर इस शब्द के व्यापक रूप को हम समझ
नहीं पाए हैं. Personality शब्द एक Latin शब्द Persona
से derive हुआ है जिसका अर्थ होता है mask ; जिसका उपयोग
रोमन लोग थियेटर में काम करने के लिए और अलग-अलग किरदार
निभाने के लिए करते थे. इसका अर्थ तो ये हुआ की personality
वही है जैसा हम दिखते हैं या दूसरों को नज़र आते हैं. पर ये
personality की बहुत ही संकुचित परिभाषा हुई-
पर्सनॅलिटी सिर्फ़ शारीरिक गुणों से ही नही बल्कि विचारों और व्यवहार
से भी मिल कर बनती है जो हमारे व्यवहार और समाज में हमारे
समायोजन को भी निर्धारित करती है. कोई भी व्यक्ति जन्मजात
अच्छी personality ले कर पैदा नही होता है बल्कि सफल होने
लिए अपने अंदर गुणों को विकसित करना पड़ता है. ऐसे गुणों को जो
दूसरों को प्रभावित करे साथ ही साथ अपने आपको भी develop
करे.
शारीरिक रूप से सुंदर होना या intelligent होना व्यक्तित्व का
सिर्फ एक ही पहलू हैं बल्कि अच्छी personality के लिए ज्ञान
का सही उपयोग करना और अपने gestures और posture को
उसके अनुरूप बनाना आवश्यक होता है.
अपने व्यक्तित्व को निखारने के लिए पहली आवश्यकता है सही
perception क्योकि आप वही देखते हैं जो आप देखना चाहते
we see the things through our mind not
through our eyes", अपने negative emotions से दूर
रहना और inferiority complex को दूर करना. ऐसा बिल्कुल
भी नही है कि अगर आप physically attractive नही है तो
आप की personality अच्छी नही है- मार्टिन लूथर किंग, गाँधी
जी, इत्यादि शारीरिक रूप से attractive नही थे पर मानव जाती
के लिए इनका व्यक्तित्व एक मिसाल है. क्योकि इन लोगो ने अपने
negative emotions पर पर विजय पाई और खुद पर भरोसा
किया. Negative emotions पर विजय पाने का उपाय है love
yourself, feel good about yourself and make
realistic life goals.
अपने साथियों से बेहतर बनने की बजाए कोशिश करे की अपने
आप से बेहतर बने. Stress और fear दो बहुत ही बड़े कारण है
जो हमारी personality को पूरी तरह से निखरने नही देते , अपने
अंदर के डर को पहचानना और उससे मुक्त होने का प्रयास करना
अत्यंत आवश्यक है. सबसे बड़ा डर जो किसी भी व्यक्ति के मन में
होता है वो है fear of failure जिसे बार बार प्रयास कर के ही दूर
किया जा सकता है. Positive attitude, self confidence,
self motivation और अच्छी body language का इस्तेमाल
कर के अपनी personality को develop किया जा सकता है.
व्यक्तित्व में विचारो और व्यवहारो की भूमिका के साथ साथ
physicalcharacteristics को नकारा नही जा सकता.
Physical characteristics से अर्थ खूबसूरत चेहरे का नही
बल्कि high level of energy, personal hygiene
की और activeness से है साथ ही साथ सही manners,
how to speak and treat others of knowledge
होना अत्यंत आवश्यक है. हमारी personality का एक बहुत ही
महत्वपूर्ण हिस्सा हमारे personal relationship हैं. किसी व्यक्ति का व्यक्तित्व इस बात से भी आँका जा सकता है कि वो अपने
personal relationships को किस प्रकार manage करता
है या उसमे कितना सफल रहा है.
विक्खयात physiologist Hippocrates ने सबसे पहले
पर्सनॅलिटी को चार भाग में बांटा था
SANGUINE,
MELANCHOLIC,
PHLEGMATIC,
CHOLERIC.
उनका मानना था कि Sanguine लोगो में blood की मात्रा
अधिक होती है तथा ये खुश रहते हैं और दूसरों को भी खुश रखते
हैं तथा ज़्यादा सोच विचार नही करते, melancholic बहुत ही
systematic और logical होते है हर चीज़ को सोच समझ के
चलते है, phlegmatic लोग शांत प्रवृत्ति के होते है किसी भी बात
पर वे अधिक उत्तेजित नही होते और choleric गुस्से वाले होते हैं
उनके अंदर leadership quality भी अधिक होती है जिसके
कारण वे दूसरों को dominate करते है. इससे आप अंदाज़ा लगा
ही सकते हैं कि हर तरह के पर्सनॅलिटी की अपने ही विशेषता है और
इस दुनिया में इन चारो प्रकारो की आवश्यकता है ताकि संतुलन
बना रहे. हम सब में ये चारो traits या personality होती हैं पर
किसी में कोई गुण ज़्यादा है तो किसी में कोई और ये सब शारीरिक
गुणों के कारण नही है बल्कि हमारी स्वाभाविक प्रवित्ती के कारण है.
हमे एक दूसरे की पर्सनॅलिटी को पहचानना है और उसके हिसाब से
adjustment करना है. मान लीजिए की आप sanguine है तो
ज़रूरी नहीं कि आपका साथी भी sanguine हो, हो सकता है की
वो melancholic हो या choleric हो बल्कि अगर आप san-
कच्छ Demolition 2026 Riport।
कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों, इस रिपोर्ट को तैयार करने का...
-
हिन्दू शब्द का अर्थ – अरबी – फ़ारसी – लिपियों – व्याख्याकारों के संग्रह से – हिन्दू शब्द का अर्थ – अरबी – फ़ारसी – लिपियों – व्याख...
-
social active foundation SAFTEAM GUJ. मुस्लिम काटे जायेंगे. रा. . . रा. . . चिल्लाएंगे, दिल्ली जंतर मंतर पर लगे खुल्लम खुल्ला नारे. Date:- 0...
-
सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...



