Followers

Tuesday, 9 April 2019

લોકસભાની સામાન્‍ય ચૂંટણી - ૨૦૧૯ ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગ માટે ૧૭ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે.

Date:_08/04/2019

૧૭ ઉમેદવારો...

(૧) મનસુખભાઈ ધનજીભાઈ વસાવા - ભારતીય જનતા પાર્ટી.
(૨) વસાવા રાજેશભાઈ ચીમનભાઈ - બહુજન સમાજ પાર્ટી.
(૩) શેરખાન અબ્‍દુલશકુર પઠાણ - ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ.
(૪) છોટુભાઈ અમરસિંહ વસાવા - ભારતીય ટ્રાયબલ પાર્ટી.
(૫) પઠાણ સલીમખાન સાદીકખાન - સંયુક્‍ત વિકાસ પાર્ટી.
(૬) વશી નરેન્‍દ્રસિંહ રણધીરસિંહ - યુવા જનજાગૃતિ પાર્ટી.
(૭) શબ્‍બીરભાઇ મુસાભાઇ પટેલ - અપના દેશ પાર્ટી.
(૮) સુખદેવ ભીખાભાઇ વસાવા - બહુજનમુક્‍તિ પાર્ટી.
(૯) જીતેન્‍દ્ર નારસિંહ પરમાર - અપક્ષ.
(૧૦) પટેલ ઇમરાન ઉમેરજીભાઇ - અપક્ષ.
(૧૧) પરમાર અશોકચંદ્ર ભીખુભાઇ - અપક્ષ.
(૧૨) મુખ્‍તીયાર અબ્‍દુલરહીમ શેખ - અપક્ષ.
(૧૩) રફીકભાઇ સુલેમાનભાઇ શાપા - અપક્ષ.
(૧૪) રાજેશભાઇ લલ્લુભાઇ સોલંકી - અપક્ષ.
(૧૫) વસાવા નવીનભાઇ હિંમતભાઇ - અપક્ષ.
(૧૬) વિક્રમસિંહ દલસુખભાઇ ગોહિલ - અપક્ષ.
(૧૭) સિંધા કિરીટસિંહ નાથુબાવા - અપક્ષ.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...