Followers

Tuesday, 29 October 2019

ઇદે મિલાદુન નબી ૧૦/૧૧/૨૦૧૯


આવો આપણે એક સાચા ઈન્સાન બની ઈન્સાનિયત માટે એક સાથે આપણી એકતા માટે.

રહમત સૌના માટે

સરકારે દો આલમ સ.અ. તમામ ઈન્સાનિયત માટે રહમત હતા આજે આપણે તેમના ઉદ્દેશો તેમના વિચારો  અને માનવતા માટે ના તેમના કાર્યોને દેશ દુનિયા સામે સારી રીતે પ્રગટ કરવા માટે, આપણી મશલક, ફિરકા,જાતીવાદ છોદી એક સાથે તમામ માનવ જાતી ને તેમનો વિચારો અને તેમની આમદ ના દિવસે આપણી એકતાના માધ્યમથી તમામ ઈન્સાનિયત માટે સરકારે દો આલમ ની રહમત ને આમ લોકો સુધી બતાવવા માટે ઈત્તિહાદ (એકતા) બતાવીયે..

સલામ બાદ તમામ મુસ્લિમ સમાજના સમુદાયો,સંસ્થાઓ,સંગઠનો અને સમાજના આગેવાનો ને અપિલ કરવામાં આવે છે, આજે આપણા દેશની તમામ વિષયોમાં અને ખાસ કરીને માનવતા અને ઈન્સાનિયત ના લઈને ગણી ગંભીર પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે, તે તમામ આપણે આજે ભારત દેશના મુસ્લિમ સમાજની પરિસ્થિતિઓ ગણી ગંભીર છે, જેનું  મુખ્ય કારણો  ગણા છે,  તેના મુખ્ય કારણો ઉપર નજર કરીએ તો પ્રથમ મુસ્લિમ સમાજની મશલક, ફિરકાપર્સતી જાતીવાદી વિચારધારા થી સમાજ આપણો ગણી સમસ્યાઓ મા દિવસે દિવસે ઘેરાયેલો છે..

આજે આપણા સમાજમાં  કોમી એકતા  અને સમાજમા ઉમ્મિદ લાવાના સાથે તમામ માનવજાતી માટે ૧૨ રબિઉલ અવ્વલ  ના દિવસે આપણી મશલક,ફિરકા,જાતિવાદ આપણી એકતાના માધ્યમથી માનવ જાતી ને બચાવવા માટે એક કદમ નબીકે પૈગામ  અને તેમની મોહબ્બત ના માટે..

મારી ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના દરેક  આગેવાનો ને અપીલ આવનાર ૧૨ રબીઉલ અવ્વલ  ના દિવસે તમામ માનવજાતી માટે રહમત ના દિવસ રૂપી એક સાથે નેક કામ માટે સમાજની સંસ્થાઓ ,સંગઠનનો, અને માનવતા ઈન્સાનિયત ની વિચારધારા રાખતા તમામ ને અપીલ છે, એક સારૂ આયોજન કરી રહમત સૌના માટે દિવસ ઉજવવા માટે  એક સાથે મળી આપણી તાકત બતાવી તમામ માનવ જાતી માટે પૈગામ આપીયે..


આવનાર ૧૨ રબીઉલ અવ્વલ ના દિવસે તમામ મશલક,ફિરકા,અને અલગ અલગ જાતીના આગેવાનક સાથે મળી અાયોજન કરવા ઈચ્છા રાખતા હોઈ તો હુ મારા તરફથી ઈન્શાઅલ્લાહ મારા તરફથી તમામ પ્રકારના સહયોગ કરવા હુ બાહેધરી આપુ છુ.. સબ્બાખૈર અલ્લાહ હાફિઝ

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...