Followers

Sunday, 28 February 2021

લાંબુ છે પણ વાંચવા જેવું..... Muslim IPS અધિકારીએ ???


   મુસ્લિમ IPS અધિકારીએ, નરોડા પાટિયાના મુસ્લિમોને કેમ બચાવ્યા નહીં?
                WhatsApp Viral 28 Feb2021        

લાંબુ છે  પણ વાંચવા જેવું.....

19 વરસ થઈ ગયા. ગુજરાતમાં, 27 ફેબ્રુઆરી 2002નો દિવસ કાળો હતો; અને તે પછીના દિવસો પણy કાળા હતાં. 27 ફેબ્રુઆરીની સવારે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં 58 લોકોને જીવતા સળગાવી દીધા હતા ! બધા વિક્ટિમ હિન્દુઓ હતા અને બધા અપરાધીઓ મુસ્લિમ હતા. અમદાવાદમાં બપોર પછી રીક્ષાઓની પાછળ વાંચવા મળ્યું કે ‘આવતી કાલે ગુજરાત બંધ !’ હું એ વખતે અમદાવાદ શહેરના ઝોન-5 માં DCP હતો. મારા સુપરવિઝન હેઠળ ગોમતીપુર/રખિયાલ/બાપુનગર/ઓઢવ/ અમરાઈવાડી પોલીસ સ્ટેશન હતાં. પાંચેય પોલીસ સ્ટેશન કોમી ઘટનાઓની દ્રષ્ટિએ સંવેદનશીલ હતા; પરંતુ ગોમતીપુર/રખિયાલ/બાપુનગર પોલીસ સ્ટેશન અતિ સંવેદનશીલ હતા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરના એક વાગ્યે ઝોન-4 માં ગુલબર્ગ સોસાયટીમાં સામૂહિક હત્યાની મને ખબર પડી અને સાંજના ભાગે નરોડા પાટિયા તથા નરોડા ગામ ખાતે સામૂહિક હત્યાઓ કરવામાં આવી; તેમાં ભોગ બનનાર તમામ મુસ્લિમો હતા અને અપરાધીઓ હિન્દુઓ હતા. ગુજરાત બંધના દિવસે સવારના અગિયાર વાગ્યાથી અમદાવાદ શહેરમાં કોમી તોફાનો ચાલુ થઈ ગયા; ચારે તરફ 1000- 3000 ના ટોળાઓ ફરતા હતા અને મુસ્લિમોની મિલકતો સળગાવતા હતા. ગુલબર્ગ સોસાયટીની ખબર પડતા જ મેં તાબાના અધિકારીઓને સૂચના કરી કે ‘મિલ્કતો ભલે સળગે; તેની પાછળ ન દોડો; કોઈ પણ જગ્યાએ માસ કિલિંગ ન થાય તે માટે મુસ્લિમ આગેવાનોનો સહકાર મેળવી સંવેદનશીલ વિસ્તારમાંથી મુસ્લિમોને હટાવો !’ મુસ્લિમો પણ ફફડી ગયા હતા. અમે બપોર બાદ તથા આખી રાત પોલીસ વાહનોમાં મુસ્લિમોને તેમની ઇચ્છા મુજબ કપડવંજ/મહેમદાવાદ વગેરે જગ્યાએ ખસેડી દીધા. પરિણામે ઝોન-5 વિસ્તારમાં એક પણ માસ કિલિંગની ઘટના ન બની. સામૂહિક હત્યાઓની મુખ્ય ઘટનાઓમાં ગોધરા-59; નરોડા પાટિયા-96; ગુલબર્ગ સોસાયટી-69; મહેસાણાના સરદારપુરા-33; દીપડા દરવાજા-11; વડોદરા બેસ્ટ બેકરી-14; આણંદનું ઓડ ગામ-27; સાબરકાંઠાના કિડીયાદ ગામ-23 માણસોનો સમાવેશ થાય છે. 1998 ગામડાઓમાં અને 151 શહેરી વિસ્તારોમાં તોફાનો થયા હતા. કુલ 2000 કરતાં વધુ માણસોની હત્યાઓ થઈ !

2002ની કોમી ઘટનાઓ અંગે પૂર્વ DGP આર. બી. શ્રીકુમારે 2017માં પુસ્તક લખ્યું છે : ‘Gujarat Behind the Curtain’ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ 2019 માં બહાર પડ્યો છે : ‘પડદા પાછળનું ગુજરાત’ આ પુસ્તકમાં ચોંકાવનારા રહસ્યો છે. હાલના વડાપ્રધાન તે વખતે ગુજરાતના CM હતા; અને સત્તા ટકાવી રાખવા માટે કેવા કેવા કાવાદાવા કર્યા હતા; તેનો ચિતાર આ પુસ્તકમાં છે. એક કિસ્સો જોઈએ. તેઓ લખે છે : “28 ફેબ્રુઆરીના રોજ હું મારી IBની ઑફિસમાં હતો. ત્યારે નરોડા પાટિયા પાસે આવેલ SRPF ગૃપ-2 ના કમાન્ડન્ટ IPS ખુર્શીદ અહમદનો ફોન આવ્યો કે ‘500 મુસ્લિમ પરિવારોને સતત ધમકીઓ મળી રહી છે; મુસ્લિમો ઇચ્છે છે કે SRPF કેમ્પસમાં આશરો આપવામાં આવે. આપ આશરો આપવા સ્પષ્ટ હુકમ કરો તો આશરો આપી શકાય.’ મેં તરત જ ફેક્સ કરીને પીડિત પરિવારોને SRPની ખાલી બેરેકમાં આશરો આપવા જણાવ્યું. બેરેક ખાલી હતા કેમકે બધા જવાનો તોફાન વિસ્તારમાં ફરજ ઉપર હતા. ખુર્શીદ અને તેના નાયબ સેનાપતિ કુરેશી મુસ્લિમ હતા તેથી SRPF કેમ્પસમાં મુસ્લિમોને આશરો આપી જોખમ લેવા તૈયાર ન હતા ! મેં તેમને આશ્વાસન આપ્યું કે નોકરીમાં તમને કોઈ પણ પ્રકારની આંચ નહીં આવે કેમકે તમે મારા લેખિત હુકમનું પાલન કરી રહ્યા છો. મને પાછળથી ખબર પડી કે મારા લેખિત હુકમની અવગણના કરી; કમાન્ડન્ટે ખાલી બેરેકોમાં મુસ્લિમોને આશરો આપ્યો ન હતો ! જેના કારણે નરોડા પાટિયાના 96 મુસ્લિમોની હુમલાખોરોએ હત્યા કરી ! જે અધિકારીઓએ મારા લેખિત હુકમનું પાલન ન કર્યું તે અંગે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી કે તે અંગે કોઈ તપાસ કરવામાં ન આવી. સરકારે કમાન્ડન્ટ ખુર્શીદને સુરત સિટીમાં DCP તરીકે મૂક્યા; તેમના IAS પત્ની શાહમીના હુસૈનને વલસાડ જિલ્લામાં DDO તરીકે મૂક્યા ! તે પછી સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર તરીકે મૂકીને પુરુસ્કૃત કરવામાં આવ્યા ! SIT-સ્પેશિયલ તપાસ ટીમે મને નરોડા પાટિયા કેસમાં સાક્ષી તરીકે પણ બોલાવ્યો નહીં. કોર્ટે આ કેસનો ચૂકાદો આપ્યો ત્યારે SRPF ની ભૂમિકાની આકરી ટીકા કરી હતી !”

સવાલ એ છે કે મુસ્લિમ IPS અધિકારીએ, નરોડા પાટિયાના મુસ્લિમોને કેમ બચાવ્યા નહીં? IPS/IAS અધિકારીઓ હંમેશા પોતાના પોસ્ટિંગ અને પ્રમોશનની ચિંતા કરતા હોય છે; એટલા માટે સરકાર/સત્તાપક્ષના એજન્ડાનો વિશેષ ખ્યાલ રાખતા હોય છે ! લોકોને ન્યાય મળે તે તરફ ઓછું ધ્યાન આપતા હોય છે. 2002 માં ગુજરાતમાં 12-13 મુસ્લિમ IAS/IPS હશે; તેમણે સરકારના એજન્ડાને વશ થઈને કામ કરવાનું પસંદ કર્યું હતું. તેઓ ન્યાયના પક્ષે/ સત્યના પક્ષે રહ્યા નહીં ! મુસ્લિમ અધિકારીઓનો શું વાંક કાઢવો ! બીજા અધિકારીઓ પણ સરકારના એજન્ડાને ગળે વળગાડીને ફરતા હોય છે ! લોકોને; પોલીસ અધિકારીઓ પોતાની જાતિ/જ્ઞાતિ/ધર્મના હોય તો ગમે છે; પરંતુ ઉપરનો કિસ્સો આંખ ખોલનારો છે. બન્ને મુસ્લિમ અધિકારીઓએ; લોકોના જીવ બચાવવા કરતા પોતાની નોકરીની સલામતી જોઈ ! નરોડા પાટિયામાં જે જગ્યાએ 35 બાળકો, 36 મહિલાઓ, 25 વૃધ્ધોને રહેંસીને બધાનો ઢગલો કરી સળગાવી દીધાં હતાં; તેનાથી SRPF નું કમ્પાઉન્ડ 100 ફૂટ જ દૂર હતું; જો તેમને આશરો આપવામાં આવ્યો હોત તો એ 96 મુસ્લિમો આજે જીવતા હોત !
રમેશ સવાણી (માજી આઇ. જી.પી)

Saturday, 27 February 2021

૨૦૨૧ સ્વરાજ્ય ચુંટણી સમયે સોશિયલ મિડીયા મેસેજ .


મેસેજ નંબર ૧ 
વર્તમાન પરિ્થિતિમાં કોમ અને  ઉમેદવાર ના નામે એક સંદેશ. 
મારા વહલા લાંબા ગાળા  નું વિચાર્યા વિના પ્રવાહ માં વહી જઈ આધરી દોટ મુકનાર મારી કોમ ને મુજ નાચીઝ ની વાત ધ્યાને લાવવા માગું છુ અલ્લાહ તઆલા થી ઉમ્મીદ છે શાંત ચિત્તે વિચાર કરી અમલ કરશો. આપણે અત્યારે ઘણા નાજુક દોર થી ગુજરી રહ્યા છીએ જે આપ સૌ વાકેફ છો આ પરિસ્થિતિ માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી આપણને ભાગલા કે દુશ્મની માં મુલવવિસ ના કરી નાખે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કેન્ડીડેટ કોઈ પણ પક્ષ નો હોય પરંતુ એ આપણો ભાઈ છે એ આપણે ભૂલવાનું નથી  ચુંટણી દર પાંચ વર્ષે આવે છે અને જાય છે આપણે એ સિવાય પણ ઘણા મસ્લાઓ માં એક કોમ તરીકે એક બીજાની જરૂર પડવાની છે. બધું ખોલીને લખવાની જરૂર નથી મારી કોમ ગણીજ સમજદાર છે ચુંટણી દરમિયાન અને ખાસ કરીને ચુંટણી જીત નો ઉત્સવ મનાવામા ઘણીજ સાવચેતી રાખવાની છે જે કોઈ ભાઈ હાર્યો છે તેનું માન જળવાઈ રહે તે માટે જીતેલ ભાઈ એ પોતાના સમર્થકો ને કાબુ માં રાખી વ્યર્થ નારા કે બીભત્સ  ભાષા ન વાપરવી તેની આપણા સમર્થકો ને તાકીદ કરવી અને બિલકુલ વિનમ્રતા થી નજદીક ની કોઈ મસ્જિદે ભેગા મળીને બે રકાત નાફિલ નમાઝ પઢી મુહોબ્બત થી છુટા પડવું. અને મારી પોતાની ઈચ્છા તો એવી કે કોઈ પણ જાતના દારૂ ગોળા બુમાબુમ ફટાકડા વિના જીત ઉજવાઈ તો એક નવી શરૂઆત થશે દિન સચવાશે આપણી તેહજીબ દેખાશે ફૂજુલ ખર્ચ કોઈ ગરીબ ને કામ લાગશે પરિયવરણ જરવાસે અને સૌથી જરુરી આપણા પ્યારા નબી પાક (સ. અ. વ.) ની સાદગી ની સુન્નત અદા થઈ જશે. એનાથી પાંચ વર્ષ ખુબ બર્કત રહેશે ઇન્સાઅલ્લાહ.
ભેગા રહીએ એક કોમ થઈ આગળ ની ચુનોતીઓ ને આસાન કરીયે.
નોંધ. રીઝલ્ટ બાદ સોહર્ડ જરવાઈ રહે એ માટે કોમ ના મોટેરાઓ પ્રયત્નો કરે તો સહકાર આપવા વિનંતી.
દરેક ગ્રુપ માં કોમ ની એકતા માટે ફોરવર્ડ કરવા વિનંતી.

_______________________________________________

મેસેજ નંબર  ૨   ફતવો  ૨

વોટ ને શરઈ વસ્તુ સમજવી સહી છે???

આપણા દેશમાં, ભારતમાં મતની સ્થિતિ એ સલાહનો એક ભાગ છે, એટલે કે, જે વ્યક્તિ મતદાતા દેશ અને રાષ્ટ્ર માટે જેને શ્રેષ્ઠ માને છે, તે તેના વિશે પોતાનો અભિપ્રાય આપે છે, અને સામાન્ય રીતે ચૂંટણીમાં ઉભા રહેનાર સંભવિત ઉમેદવારો કાં તો બિન-મુસ્લિમ અથવા બે અમલ -મુસ્લિમ હોય છે, તેથી તેમની તરફેણમાં મતદાન કરવાને શરિયતનો દરજ્જો નથી હોતો, અને શરઈ રીતે  ઉમેદવાર વિષે  કોઈ અંતિમ વાત કહી શકાય તેમ નથી. કારણ કે સંભવ છે કે ઉમેદવાર એક વ્યક્તિની નજરમાં ઉપયોગી અને બીજાની નજરમાં ઉપયોગી ન હોઈ શકે, આ સંદર્ભમાં હઝરત મુફ્તિ મહમૂદુલ હસન ગંગોહી  સાહેબ એ કહ્યું છે કે મતનો કોઈ શરઈ દરજ્જો નથી, અને અમુક ઉલમાએ મત ને જે શહાદતનો દરજ્જો આપ્યો છે, તે મુસ્લિમ દેશોમાં માટે અમુક હદ સુધી સાચું પણ હોઈ શકે. પરંતુ ભારત જેવા દેશોમાં આવું નથી. (મતલબ ભારત જેવા દેશો માં વોટ ને શહાદત નો દરજ્જો આપવો સહી નથી) (જદીદ ફીકહી મસાઈલ , કીતાબુલ ફ્તાવા) 
 ફક્ત અલ્લાહ જ જાણે છે
મુફ્તી સલમાન  મન્સુરપૂરી સા.
મુફ્તી શબ્બીર મુરાદાબાદી

મતલબ એ થયો કે વોટ એક મત (અભિપ્રાય) રાય સમજી ને આપી શકાય, તેને શરઈ વસ્તુ સમજવી સહી નથી


موجودہ دور میں ووٹ کی شرعی حیثیت کیا ہے؟
سوال(۱۰۶۰):- کیا فرماتے ہیں علماء دین ومفتیانِ شرع متین مسئلہ ذیل کے بارے میں کہ: ووٹ کی شرعی حیثیت کیا ہے؟ موجودہ دور میں ووٹ دینا جائز ہے یانہیں؟ جب کہ اُمیدوار سے اکثر حضرات ناواقف ہوتے ہیں، اور جیسا اُمیدوار ظاہر اور ثابت کرتا ہے اُسی کو وہ صحیح سمجھتے ہیں، جب کہ اکثر اُن کے اَقوال فرضی ہوتے ہیں، اور بعض علماء اُس کو شہادت کہتے ہیں، جیسا کہ حضرت مولانا مفتی محمد تقی عثمانی صاحب فقہی مقالات میں، اور مفتی شفیع صاحبؒ جواہر الفقہ میں فرماتے ہیں، اور ایک مقولہ اُن کے تقریباً بالکل متعارض، حضرت فقیہ الامتؒ کا ملفوظاتِ فقیہ الامت قسط اول ص: ۳۴ میں مذکور ہے کہ ووٹ کو شرعی حیثیت حاصل نہیں، برائے کرم دفع تعارض فرمادیں، اور مفصل جواب عنایت فرمادیں عند اﷲ ماجور ہوں گے۔
باسمہٖ سبحانہ تعالیٰ
الجواب وباللّٰہ التوفیق: *ہمارے ملک ہندوستان میں ووٹ کی حیثیت زیادہ سے زیادہ ایک مشورہ کی ہے،* یعنی جس آدمی کو ووٹ دینے والا ملک وقوم کے حق میں زیادہ بہتر سمجھتا ہے، اُس کے بارے میں اپنی رائے دیتا ہے، اور عموماً الیکشن میں کھڑے ہونے والے اُمیدوار یا تو غیر مسلم ہوتے ہیں یا بے عمل مسلمان ہوتے ہیں، اِس لئے اُن کے حق میں رائے دہی کوئی شرعی حیثیت نہیں رکھتی، اور نہ اَز روئے شریعت کسی اُمیدوار کے بارے میں حتمی طور پر تائید کی بات کہی جاسکتی ہے؛ اِس لئے کہ ممکن ہے کہ ایک اُمیدوار کسی شخص کی نظر میں مفید ہو اور دوسرے شخص کی نظر میں مفید نہ ہو، اِسی اعتبار سے *حضرت مفتی صاحب نور اﷲ مرقدہ نے یہ فرمایا ہے کہ ووٹ کو شرعی حیثیت حاصل نہیں ہے، اور جن علماء نے اِس کو شہادت کے درجہ میں رکھا ہے وہ مسلم ملکوں میں تو کسی حد تک درست ہوسکتا ہے؛ لیکن ہندوستان جیسے ممالک میں یہ بات علی الاطلاق نہیں کہی جاسکتی۔* (مستفاد: جدید فقہی مسائل ۱؍۴۵۷، کتاب الفتاویٰ ۶؍۲۷۵) فقط واللہ تعالیٰ اعلم
کتبہ: احقر محمد سلمان منصورپوری غفرلہ ۱۸؍۶؍۱۴۲۷ھ
الجواب صحیح: شبیر احمد عفا اللہ عنہ


مفتی اعظم مفتی شفیع صاحب کی تحریر کو بنیاد بناکر ووٹ کی جو شرعی حیثیت بیان کی جاتی ہے، اس کی وضاحت اوپر کے فتوی سے خوب ظاہر ہے کہ مفتی شفیع صاحب رحمۃ اللہ علیہ کی بیان کردہ حیثیت مسلم ممالک کے لیے ہے۔

______________________________________________

મેસેજ નંબર  ૩   फ़ातवा -3

*તંઝીમુલ મુસ્લિમીન ઉલમાએ કિરામ, ગોધરા.*

મુહતરમ દોસ્તો, બુઝુર્ગો....

 ઇસ્લામ એક એવો ધર્મ છે જેણે જીવનના દરેક પાસાનું માર્ગદર્શન આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે  28 ફેબ્રુઆરી, રવિવારના રોજ  "નગર પાલિકાની ચૂંટણી" છે. મતદાન એટલે *વોટ* આપવાનો દિવસ.
👉 *ઇસ્લામ  મતદાન* વિશે  શું કહે છે ?  તે અંતર્ગત ધ્યાનમાં રાખવા માટે કેટલીક બાબતો નીચે દર્શાવેલ છે.
  પ્રિય મિત્રો અને વડીલો!
    આપણે જાણીએ છીએ કે મત આપવો એ આપણો લોકશાહી અધિકાર છે, અને મત આપવાના આ અધિકારનો ઉપયોગ કરવો જ જોઇએ.
ખાસ નોંધવા લાયક બાબત એ છે કે તંઝીમૂલ મુસ્લિમીન ઉલેમા-એ-કિરામ ગોધરા દ્વારા કોઈ પણ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. તંઝીમ દ્વારા એ હિદાયત આપવામાં આવી કે મત શ્રેષ્ઠ ઉમેદવારને આપી વિજયી બનાવવો જોઈએ.
👉  કુરાન અને હદીસ મુજબ મતદાન કરવાની કેટલીક શરતો છે.  
 જેમાં એક શરત ગવાહી. એટલે કે મત આપનાર ઉમેદવાર વ્યક્તિ વિશે ગવાહી આપી રહ્યો છે કે જેને તે પોતાનો મત આપી રહ્યો છે કે એ વ્યક્તિ લાયક છે અને તેમાં પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પણ છે.  અને જો આ વ્યક્તિમાં ખરેખર આ ગુણો ન હોય અને મતઆપનાર જાણી જોઈને મત આપે, તો તે ખોટી ગવાહી આપી રહ્યો છે. અને ખોટી ગવહી બન્ને દુનિયા માટે વબાલ છે. 
👉 બુખારીની હદીસમાં પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ જૂઠી ગવાહીને શિર્કની સાથે સરખામણી કરી છે.  અને બીજી એક હદીસમાં જૂઠી ગવાહીને અકબરે કબાઇર ગણાવી છે. (બુખારી અને મુસ્લિમ) એવા મતદારક્ષેત્રમાં જ્યાં થોડા ઉમેદવારો હોય અને મત આપનાર જાણે છે કે ફલાણો ઉમેદવાર યોગ્ય અને પ્રામાણિક છે તેમ છતાં   તે સિવાયના બીજા કોઈને મત આપે તો પોતાને અકબરે કબીરમાં ધકેલવા  બરાબર છે. હવે મત આપનાર પોતાની આખીરત અને પરિણામ ભોગવવાંને ધ્યાને રાખીને મત આપે.  પોતાના સંબંધ માટે, કુટુંબને કારણે, પૈસા માટે, કે પોતાના ફાયદા માટે મત આપવો જોઈએ નહીં.

 👉 બીજી શરત મતની ભલામણ, એટલે કે મત આપનાર તેના ઉમેદવારની ભલામણ કરે છે.  આ ભલામણ અંગે, પવિત્ર કુરાનનાં  કથનને ધ્યાનમાં રાખવુ જોઈએ.

  مَنْ يَشْفَعْ شَفَاعَۃً حَسَنَۃً يَّكُنْ لَهٗ نَصِيْبٌ مِنّهَا وَمَنْ يَشْفَعْ شَفَاعَۃً سَيِّءَۃً يَّكُنْ لَّهٗ كِفْْ

 એટલે કે, (જે માણસ  સારી ભલામણ કરે છે તેમાં પણ પોતે ભાગીદાર છે, અને  ખોટી ભલામણ કરે છે તો તેની બુરાઈમાં તે ભાગીદાર છે.)
👉 સુદ્રઢ ભલામણ એ છે કે, એક સક્ષમ અને પ્રામાણિક માણસ માટે ભલામણ કરી જે અલ્લાહની મખલુકના હકકો સાચી રીતે પૂર્ણ કરવા સક્ષમ હોય. અને  ખોટી ભલામણ એ છે કે એક અસમર્થ, દુષ્ટ અને અન્યાયી વ્યક્તિ માટે ભલામણ કરી તેણે  અલ્લાહની મખલૂક પર હાવી કરાવવું યોગય ગણાય ?? માટે આપણો મતથી જીતનાર ઉમેદવાર તેના પાંચ વર્ષનાં કાર્યકાળમાં જે પણ સારા કે ખરાબ કાર્યો કરશે તેમાં આપણે સૌ ભાગીદાર ગણાશું.

 👉 મતદાનનો ત્રીજો પ્રકાર વકાલતનો છે, જેમાં મત આપનાર ઉમેદવારને પોતાનાં પ્રતિનિધિ અને વકીલ તરીકે નિમણૂક કરે છે, પરંતુ જો આ હિમાયત તેના વ્યક્તિગત ફાયદા માટે છે તો  પોતાનાં લાભ અને નુકસાન માટે પોતે  જવાબદાર છે. પરંતુ અહીં કીસ્સો જુદી છે કારણ કે આ હિમાયત વ્યક્તિગત નથી આખો સમાજ અને કોમ તેની સાથે છે.  તેથી જો કોઈ અસમર્થ વ્યક્તિને પોતાના લાભા લાભ માટે મત આપીને સફળ બનાવે તો આખી કોમ અને સમાજનાં હકકોનું ઉલ્લંઘન કરવાનો ગુનો તેના શિરે રહેશે.

 ટૂંકમાં, આપણો મત ત્રણ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે: એક ગવાહી છે, બીજું ભલામણ, અને ત્રીજું હિમાયત છે.  ત્રણેય કેસોમાં, જેમ કોઈ સારા, સદગુણ, સક્ષમ વ્યક્તિને મત આપવાનો સવાબછે, તેમજ એક અયોગ્ય અથવા ગુનેગાર વ્યક્તિને મત આપવો ખોટી ગવાહી આપવા સમાન છે. તેના વિનાશક અસરો પણ તેના નામએ આમાલમાં નોંધવામાં આવશે.

 *મતદાનના દિવસે કેટલાક કરવાં જેવાં કામો.*
1.  મતદાન કરીને પોતાનાં કાર્યમાં લાગી જવું, બિનજરૂરી ભીડ કરવીનહીં. ઓટલાઓ પર ટોળું કરી ખોટી ચર્ચા કરવી નહીં ,  મત વિશેકોઈને પૂછવું નહિ કે કોણે મત આપ્યો છે. ઘણીવાર આ ઝઘડાનું કારણ બને છે.
 સ્ત્રીઓ સંપૂર્ણ પડદો કરી મતદાન કરવા જાય.
2. બે વાર અથવા બીજા કોઈના નામે મત આપવો નહીં. એ પણ એક ગુનો છે. જેનાંથી બચવું જોઈએ. 

 3. મત ખરીદનારને  ક્યારેય મત ન આપો કારણ કે જે તમને ખરીદશે તે તમને વેચી દેશે.
 4. વોટિંગ મશીન પર નિયુક્ત થયેલા લોકો સાથે ઉદ્ધત વર્તન કરવું નહીં. સામાન્ય રીતે આ સંદર્ભે ઘણી ફરિયાદો આવે છે. તે લોકો પોતાની  ફરજ નિભાવવા આવે છે તો અને તેમની સાથે સારી રીતે વર્તવામાં આવે.  વોટિંગ મશીન લઇ જાય તે સમયે શોરબકોર ન કરીએ.

______________________________________________
મેસેજ નંબર  ૪   ફતવો  ૧

*वोटिंग की शरई हैसियत-सही उम्मीदवार न हो तो*

⭕आज का सवाल नंबर २३८४⭕

वोट देने की शरई हैसियत क्या है??

बासलाहियात और ईमानदार उम्मीदवार न हो तो वोट देना चाहिये या नहीं,??
 
🔵जवाब🔵

हज़रत मुफ़्ती मुहमद शफी रहमतुल्लाह अलैहि लिखते है जिस का खुलासा है कि वोट की शरई हैसियत 3 है,

1- वकालत :- जिस उम्मीदवार को हम वोट दे रहे हैं हम उसे अपना वकील नायब बना रहे हैं ,की फलां हमारी ज़रूरत और खिदमत आप हमारी जानिब से अंजाम दे देना,

2- शहादत:- हम इस बात की गवाही देते हैं कि फलां शख्स फलां ओहदे और मनसब के लायक है और खिदमत की सलाहियत रखने वाला और अमानतदार है,

3- सिफारिश:- अपने बड़े हाकिम गवर्नर को ये दरखास्त करने के इस शख्श को फलां ओहदा ओर मनसब दे दिया जाये तो बेहतर होगा,,

लिहाज़ा जो उम्मीदवार दुसरे उम्मीदवारों के मुकाबले इन हैसियतों की अहलियत- सलाहियत रखता हो उस को वोट देना वाजिब है,

ऐसे उम्मीदवार जिसमे ओहदे की अहलियत और सलाहियत दूसरों के मुकाबले में न हो या कम हो उस को सिर्फ रिश्तेदारी, दोस्ती, क़ौमियात की बुनियाद पर वोट देना गुनाह है

और वोट ही न देना गवाही छुपाने के जैसा है,
और अगर ज़ालिम हाकिम मुसल्लत हो गया तो ये न देने वाले, गैर लायक़ को देने वाले भी उस के जीताने में शरीक शुमार होंगे,उसके गुनाह और ज़ुल्म का वबाल उन पर भी होगा,
लिहाज़ा हर मुसलमान मर्द और औरत को सहीह उम्मीदवार न हो तो भी अपना नुकसान कम करने की निय्यत से भी वोट देना शरअन ज़रूरी है,

नोट:-जवाहिरुल फ़िक़ह से माखूज़

و الله اعلم بالصواب

*🌙इस्लामी तारीख़*🗓
०६ रज्जब~उल~मुरज्जब १४४२ हिजरी 

✍🏻मुफ़्ती इमरान इस्माइल मेमन.
🕌उस्ताज़े दारुल उलूम रामपुरा, सूरत, गुजरात, इंडिया.

📲💻
🌍 http://aajkasawal.page.tl

આયશા નામની આ મુસ્લિમ દિકરી ના આત્મ હત્યા બાદ મુસ્લિમ સમાજના ધાર્મિક રેહબરો અને સામાજિક સંસ્થાઓ માટે મોટો સવાલ આ કેવો સમાજ?

અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી.



'યે બહેતી નદી બસ મુજે અપનેમેં સમા લે, મુજે દુઆઓ મેં યાદ કરના ક્યાં પતા જન્નત મીલે યા ના મીલે,' લગ્નસંબંધોમાં ખટરાગનું કરૂણ પરિણામ, પરિણીતાએ સાબરમતીમાં કૂદી આપઘાત કરી લીધો.

અમદાવાદ: પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે, જીવ આપતા પહેલાં એ ત્યાં સુધી કહે છે કે કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. બે દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront Suicide) પરથી નદીમાં ઝંપલાવી એક મહિલાએ આપઘાત કરી લેતા આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મહિલાના પતિ સામે ગુનો Riverfront Police) નોંધ્યો છે.

પરિણીતા આપઘાત (Suicide) કરવા પહોંચી તે પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં પતિને પણ ફોન કરી તે તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ 'તું મરી જા અને વીડિયો મોકલજે' તેવું જણાવતા મહીલાએ આપઘાત કરતા પહેલા પતિને વિડીયો પણ મોકલ્યો હતો. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


વટવા માં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018 માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી.

ફરીથી વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

ગત ગુરુવાર ના રોજ આઇશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આઇશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આઇશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આઇશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે  તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

આ સમયે આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.

જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હ્રદય દ્રાવક ઘટનાના અંતિમ શબ્દો
'પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.'
'ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હુંસુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.'
'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું....મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે...ચલો અલવિદા.'


પોતાના માતા પિતા સાતે વાત કરતો ઓડિયો સાંભળો.

એડિટર  હુજૈફા  પટેલ   ભરૂચ  ગુજરાત 


Tuesday, 23 February 2021

ચુટણી એટલે શું ?

ચુટણી આમ તો દર પાંચ વર્ષ આવતી હોય છે,પરંતુ દર પાંચ વર્ષે નિષ્ફળ શાસકો બદલવાની પ્રકિયા એટલે ચુંટણી,ભષ્ટચાર નાથવા માટે સત્તાની ઉથલ પાથલ કરવા માટેનો સમય એટલે ચુંટણી ,સારા શાસકો નિમવાનો સમય એટલે ચુંટણી,દેશમાં પરિવર્તન લાવવાનો સમય એટલે ચુંટણી,દેશની જનતા ધ્વારા ચુટવામાં આવતા પ્રતિનિધિ ઓ દ્વારા જનતા અને સમાજના અવકાસો પુરા કરવાની વ્યવસ્થા એટલે ચુંટણી,
જ્યારે જ્યારે જનતા એક વિશ્વાસ મુકી જેતે સમયે પોતાના વિસ્તાર નો પ્રતિનિધિ ચુટે છે પરંતુ જનતા ના વિશ્વાસ મુજબ તે પ્રતિનિધિ કામ નથી કરતો ત્યારે જનતા ચુંટણી ના સમયમાં બદલલાવ લાવવા માટે નવા ઉમેદવાર ને ચુટે છે એટલે ચુંટણી, આમ તો કહેવાય છે કે લોકો દ્વારા ચુટેલા પ્રતિનિધિ ઓ થી ચાલતુ શાસન એટલે લોકશાહી સરકાર કહેવાય છે,પરંતુ હવે લોકશાહી ના નામે માછલા ધોવાય છે,

જ્યારે ત્યારે ચુંટણી માં જેવા તેવા લોકો ઉભા રહે છે અને પ્રજા સાથે દેશ દ્રોહ કરે છે,કેટલાય ઉમેદવારો વેચાય જાય છે,કેટલાય ચુંટાયા પછી ઈમાનદારી થી કામ નથી કરતા,કેટલાય દેશની તીજોરીઓ ખાલી કરી મોટા ભષ્ટચાર આચરે છે ત્યારે તેવા લોકોને સત્તા માંથી બહાર કરવાનો સમય એટલે ચુંટણી.

 જનતાનો લોકશાહી ઉપર વિશ્વાસ કાયમ રહે એટલે દર પાંચ વર્ષે ચુંટણીઓ યોજવાની જરૂર પડે છે અને એક સારો અને ઈમાનદાર પ્રતિનિધિ ચુટવાની આશા હોય છે,
પરંતુ ચુંટણી પંચના કેટલાય નિષ્ફળ નિયમો થી ચુંટણી ને ગંદા રાજકારણ શિકાર થવુ પડે છે.
દેશમાં સુશાસન સ્થાવા ચુંટણી પ્રકીયામાં ચોક્કસ પ્રકારના નિયમો અને કાયદા બનાવવા ની જરુર છે,જો ચુંટણી માટે પારદર્શક કાયદા ઓ નહી બને તો લોકો નો ચુંટણી ઉપર વિશ્વાસ નહી રહે અને લોકો ચુંટણી નો બહિષ્કાર કરી સકે છે.
દેશનુ ચુંટણી પંચ તટસ્થ નિપક્ષ અને પારદર્શક વહીવટ વાળુ હોવુ જોઇએ, લોકો નો વિશ્વાસ ચુંટણી પંચ ઉપર કાયમ રહે એના માટે ચુંટણી પંચે અનેક ઉદાહરણ પુરા પાડવા પડસે, 
જય હિન્દ !
વિચાર ક્રાન્તિ નો ક્રાન્તિકારક લેખક:
 દિપકસિંહ વિરપુરા 🌴✍🏻

Monday, 22 February 2021

गुजरात चुनावों के बाद पोलिटिकल कार्यो करने वालो को खास पैगाम.

गुजरात स्वराज्य चुनाव 2021 अलग अलग पार्टी के उम्मीदवार और कार्यकर्ता को खास पैगाम.

SAFTEAM gujarat 
Date:- 22 Feb 2021 

     हमारे गुजरात मे फिलहाल चुनाव चल रहा हे और कल की तारीख़ मे महानगरपालिका का चुनाव हो चुका हे आने वाले समय मे नगरपालिका और तालुका-जिल्ला पंचायत मे चुनाव होने वाले हे, महानगरपालिका का चुनाव नतीजा कल आने वाला हे, बाकी आने वाले समय मे नतीजा आयेगा, एसे मे जिन युवा  साथियों और समाज के बुजुर्गों  और मा-बेहनों ने लोकतांत्रिक देशमे चुनावी प्रक्रिया मे  हिस्सा लिया उन सभी से अपील हे.

      अगर कल को आपके अनुमान और मेहनत के अनुसार नतीजा नही निकलता हे तो इसको लेकर आप सबसे पहेले अपने गुस्से  ज्जबात पर  काबू करे, याद रखे इसके जिम्मेदारी आप अपने समाज के लोगो पर डालने की कोशिश मत करना, अकसर देखा जाता हे बहोत से लोग उत्साह और किसी ना किसी को हरा ने और जीताने के लिये चुनावी मेदान मे उतरते हे, लेकीन जब उनको जित हासिल नही होती तब  समाज को इसका जिम्मेदार केहने लगते हे, एसा बिलकुल ना करे अगर हमारी हार होती हे तो आपको अपने आपको जिम्मेदार मानने की जरुरत हे.
          "हमारी मेहनत की कमी रही एसा सोचे"           
      और एक बात जिस उत्साह मे आपने चुनाव मे हिस्सा लिया उसी  तरहा आप समाज की छोटी और बडी समस्याओं को समय समाज के साथ रहेंगे और लोकतंत्र को बचाने के लिये आप हमेशा उसी उत्साह के साथ लगे रहेंगे येही आशा करते हे, हमारे देशको बचाना हे तो लोगों को उनके अधिकारों को लेकर जागृत करना होगा, जिसमे सबसे बडा अधिकार मतदान अधिकार हे, जिसको प्लानिंग के साथ खतम करने की पुरे आयोजित रुपसे साजिश चल रही हे, अगर आप लोकतंत्र मे पोलिटिकल कार्यों से समाज की सेवा करना चाहते हे, आपको सबसे पहेले हर समुदाय को इसके अधिकारों मे सबसे ताकतवर मतदान अधिकार को लेकर जागरूकता लाने मे हमेशा सक्रिय रेहकर समाज और देश हित मे कार्यों को करता रेहना हे,जिस उत्साह से आपने चुनाव समय समाज हित मे काम किया उसी उत्साह के साथ आप और आपके दोस्तों के साथ मिलकर देश को बचाने के लिये लोकतंत्र को बचाने के लिये देश के हर एक नागरिकों के अधिकार बचाने के लिये, लोकतंत्र बचावो अधिकार बचावो-अभियान  नाम से अपने अपने गांव और  विस्तार मे अभियान चलाना हे, समाज को जागृत,और एकजुट करने के साथ मतदान का सहि उपयोग सही नेतृत्व को चुनना हे, एसे विषयों के साथ अभियान चलाना होगा.
     अगर आप चुनाव बाद समाज और   मानव अधिकार की जागरूकता के कार्यों से दुर रहते हे तो निश्चित रुप से आप देश और समाज हित मे नही बलके सत्ता और पैसों को लेकर चुनाव समय सारा नाटक करते हे.
   सवाल
 तथाकथित  आजाद भारत देश मे कितनी पार्टियों ने मतदान अधिकार को लेकर अभियान चलाये और आंदोलन चलाये इसपर देश कि आम जनता अपना रिसर्च करे और समझे.

   Huzaifa Patel 
SAF🤝Team Bharuch,Gujarat

Monday, 15 February 2021

ગુજરાત જિલ્લા એસ પી નંબર

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ  રૂપાણી સાહેબ નવી  સૂચના  થી ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર જનતા માટે આપવામાં આવેલા છે
કોઈ પણ ડર  વગર તમે કોલ કરી શકો છો તમારી આસપાસ કે ગામ માં કે સિમ માં કોઈ પણ અજુગતું કે કોઈ આવારા તત્વો કે કોઈ દારૂ ,જુગાર, કે કોઈ પણ  વાદ, વિવાદ કે ગમે તે હોય તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો...

જો તમારી સાથે કોઈપણ પ્રકાર ના અત્યાચારની ઘટનામા પોલીસ ફરિયાદ ન લે તો આપના 
"જિલ્લા પોલીસ અધિક્ષક" ને સીધો ફોન કરી શકો , તમારે તમારું નામ કહેવું , કયા પોલીસ સ્ટેશન નો મામલો છે અને ઘટનાની ટૂંકી વિગત કહેવી ,
આપ આ નંબરો પર whats app થી પણ ફરિયાદ કરી શકો છો
    DGP.   રાજ્યના મુખ્ય પોલીસ વડા
             મોબાઈલ નંબર 9978406287

1. અમદાવાદ રૂરલ એસ.પી.
9978406342

2. ખેડા એસ.પી. 9978405072

3. ગાંધીનગર એસ.પી. 9978405070

4. આણંદ એસ.પી. 9978405064

5. સાબરકાંઠા એસ.પી.
9978405081

6. અરવલ્લી ( મોડાસા ) એસ.પી. 
9978405978

7. મહેસાણા એસ.પી. 9978405074

8. વડોદરા રૂરલ એસ.પી.
9978406094

9. છોટા ઉદેપુર એસ.પી. 997840 5977

10. ભરૂચ એસ.પી. 9978405066

11. નર્મદા એસ.પી. 9978405076

12. ગોધરા એસ.પી.9978405077

13. મહીસાગર ( લુણાવાડા ) એસ.પી. 
9978405980

14. દાહોદ એસ.પી. 9978405068

15. સુરત રૂરલ એસ.પી.
9978405082

16. વલસાડ એસ.પી. 9978405085

17. નવસારી એસ.પી. 9978405075

18. આહવા , ડાંગ એસ.પી. 
9978405021 
9825373402

19. તાપી , વ્યારા એસ.પી. 9978405488

20. રાજકોટ રૂરલ એસ.પી. 9978405080

21. મોરબી એસ.પી. 9978405975

22. જામનગર એસ.પી. 9978405639

23. દેવ ભૂમિ દ્વારકા એસ.પી. 
9978405976

24. સુરેન્દ્રનગર એસ.પી. 9978405083

25. જૂનાગઢ એસ.પી. 9978405250

26. ગીર સોમનાથ ( વેરાવળ ) એસ.પી. 9978405974
9905025169

27. પોરબંદર એસ.પી. 9978405079
9099029615

28. ભાવનગર એસ.પી. 9978405067

29. બોટાદ એસ.પી. 9878405988

30. અમરેલી એસ.પી. 9978405063

31. કચ્છ , ભુજ એસ.પી. 9978405073

32. ગાંધીધામ કચ્છ ( પૂર્વ ) એસ.પી. 9978405690

33. બનાસકાંઠા એસ.પી.9978405056

34. પાટણ એસ.પી. 9978405078

35. બરોડા ( વેસ્ટર્ન રેલવે ) એસ.પી. 9978405047

36. અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસ.પી. 9978405659
9825038111

Sunday, 14 February 2021

EWS सर्टिफिकेट मुस्लिम समाज के लोगों के लिये फायदेमंद हे.


केंद्र और राज्य सरकार ने गरीब लोगो के लिये अलग से 10℅ EWS कैटेगरी* में आरक्षण  दिया हैं, जिसे  EWS (economically weaker section ) कैटेगरी कहा जाता हैं, जिसके लिये मुस्लिम समाज के ज्यादातर लोग पात्र हैं.और EWSके हकदार हैं। ये आरक्षण हमारे  समाज के आर्थिक और शैक्षणिक पिछड़ेपन को दूर करने में  मददगार साबित हो सकता है। लेकीन अफसोस के EWS के 10%आरक्षण को लेकर मुस्लिम समाज में जानकारी का बहुत ज्यादा *अभाव* है, इसलिये EWS को लेकर  जागरूकता और प्रचार* करना जरुरी है और ये हम सब की जिम्मेदारी है !!!  
                           पात्रता
 जो मुस्लिम भाई सामान्य वर्ग से है (जनरल  कॅटेगरी से है) और जिनकी सालाना उत्पन्न  यानी *वार्षिक आय 8 लाख रुपये से कम हैं, वह इस आरक्षण के लिये पात्र है!!!
शैक्षणिक क्षेत्र में फायदा:-
सभी शिक्षण संस्थओ मे सभी कोर्सेस के लिये *10% सीट्स EWS* कॅटेगरी के लिये आरक्षित है और *फीस मे भी सहूलियात मिलती हैं।*
 -11th ,12th
- diploma, graduation,
Post graduation
-BA, BSC, B.COM 
-D.ed, B.Ed
-Medical, pharmacy, nursing
-enginering, polytechnic,
-LLB
-ITI
etc...
*शासकीय नौकरियों में फायदा*
 गवर्नमेंट की हर नौकरी में *10% नौकरियां EWS कॅटेगरी* के लिये आरक्षित है।
   क्लास 4 से लेकर क्लास 1 गजेटेड
*(सिपाही से लेकर कलेक्टर )* तक की सभी नौकरियों में EWS  आरक्षण का लाभ मिल रहा है।
 *10% EWS आरक्षण* का लाभ लेने के लिये आपके पास
*EWS सर्टिफिकेट होना जरुरी है!!*
 महाराष्ट्र /मध्यप्रदेश/छत्तीसगढ़ /झारखण्ड/बिहार/उ0प्र0 मे EWS सर्टिफिकेट कैसे हासिल करें??
*EWS  सर्टिफिकेट तहसीलदार* के ऑफिस से मिलता है, आपको अपने तहसील के *सेतु सुविधा केन्द्र  च्वाइस सेन्टर या ई-सेवा केंद्र* से आवेदन करना पड़ेगा।
*आवश्यक दस्तावेज*
- *पालक/अभिभावक का वार्षिक उत्पन्न/ आय प्रमाणपत्र*
- *लाभार्थी का  आधार कार्ड*
-  *टी. सी. या निर्गम उतारा*/जन्म प्रमाणपत्र
 
*_नोट- EWS के 10% के लिहाज से लोगों को बतायें , और EWS certificate  बनाने मे लोगों की मदद करे,*

 *अवश्य पढे़ं और सभी मुसलमानों तक शेयर करें, महाराष्ट्र में 43 ITI मे 4300 जगह और 15 सरकारी पाॕलिटेक्निक मे 1800 जगह स्पेशल मायनाॕरिटी आरक्षित सेकंड शिफ्ट शुरु हो रही हैैं,*आप अपने प्रदेश में भी मांग कर सेकेंड शिफ्ट चालु या शुरू करवा सकते हैं!
अपनी क़ौम के बच्चों को कौशल विकास केन्द्र खोलकर टेक्नोलोजी में निपुण करें स्वास्थ एवं स्वच्छता/ड्राइवर/शार्ट हैंड /सेनेटरी इंस्पेक्टर/ कुकिंग शेफ /लांड्री सुपरवाइजर/आटोमोबाइल स्पेशलिस्ट/टेलरिंग कटर/सुरक्षा गार्ड/प्लम्बर/इलेक्ट्रॉनिक टेक्नोलोजी/इलेक्ट्रीकल टेक्नोलोजी/ब्युटीशियन/नर्सिंग स्टाफ/लैब टेक्नीशियन/जैसे कोर्स जिनके रोजगार हमेशा जरूरत पड़ती है शुरू करें 
अपने मदरसों/लंगर कमेटी/दरगाह कमेटी/यंग कमेटीयो को प्रधानमंत्री कौशल विकास केन्द्र या मुख्यमंत्री कौशल विकास प्रशिक्षण कार्यक्रम में रजिस्ट्रेशन कराएं और शासन की योजनाओं का लाभ प्राप्त कर सकते हैं
अपने मोहल्ले में महिला स्व-सहायता समूह की स्थापना करें 7महिलाओ का ग्रुप को रोज़गार गारंटी योजना के अन्तर्गत जिला सहकारी बैंक में 50000/प्रति ग्रुप लोन लेकर महिलाओं को आर्थिक सहायता एवं स्वालमबी बनाएं
खिदमती कामों में जिम्मेदार बनें और ज्यादा-से-ज्यादा  मुसलमानों तक यह मालुमात /जानकारी पहुँचाए..


इस तरहा के और सामाजिक कार्य की जानकारी के लिये हमारे ब्लॉग और टेलिग्राम से जुड़े .

Thursday, 11 February 2021

ગ્રામસભા

ગ્રામસભા-ઉદેશો

  • લોકસશક્તિકરણ
  • તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.
  • ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.
  • અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક
  • લોકભાગીદારી
  • સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.

ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ

Standards for the selection of the village according to the plan

  • પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.
  • વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.
  • ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.
  • ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.
  • જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.
  • ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.
  • મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.
  • કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.
  • ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.
  • ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.
  • લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે.

ગ્રામસભાના નિયમોઃ-

  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૭-૧૦-૨૦૦૯ના જાહેરનામાંથી ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામસભાની બેઠકો અને કાર્યો) નિયમો – ૨૦૦૯ બહાર પડવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત

ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા.

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.[૧] ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

Tuesday, 9 February 2021

आंदोलनकारियों को राज्यसभा मे मोदीजी का परजीवी केहना लोकतंत्र की परिभाषा बदलने का पुरा प्रयास.

आज हम बहोत अहम और जरुरी विषय को लेकर आये हे पिछले दिनो तारीख़ 7 फरवरी 2021 को सांसद  राज्यसभा की बैठक मे  EVM प्रक्रिया  से चुने गये प्रधानमंत्री नरेन्द्र मोदी ने जो अपने भाषण मे जो भाषा का इस्तेमाल किया हे उसका विश्लेषण करेंगे.
Date :- 09 Feb 2021
SAFTEAM GUJARAT 

        हमारे देशमे फिलहाल जिस तरहा के हालात चल रहे हे उस हालात को देखनेक्ते बाद हर भारतीय समुदाय के बुद्धिजीवियों और मानवतावादी लोगों के लिये अब अपनी बुद्धिजीवी होने और मानवतावादी होने का सबूत पेश करना बहोत जरुरी हे, खासकर मुस्लिम समाज की संगठनो को अब अपना सामाजिक और मानवतावादी नेतृत्व करने के लिये आगे आना जरुरी हे.

सेल्फ डिफेंस: खुद की रक्षा के लिए क्या कर सकते हैं आप, जानिए अपने अधिकार. 96 To 106


4 Feb 2021 

भोपाल। मध्यप्रदेश में बीते कई दिनों से महिला सुरक्षा को लेकर कई तरीके के सवाल उठाए जा रहे हैं। महिलाओं को या फिर किसी भी व्यक्ति को सबसे पहले खुद की सुरक्षा के लिए सजग रहना होगा। कई लोगों को इस बात की जानकारी नहीं है कि भारतीय कानून जिस तरह से आत्मसुरक्षा का अधिकार मुहैया कराता है, उसका उपयोग किस तरीके से किया जा सकता है।

समाज में रहने वाले सभी व्यक्तियों को अपनी सुरक्षा की रक्षा करना आपका मौलिक अधिकार है। इतना ही नहीं आपको अपने परिजनों की सुरक्षा का भी अधिकार मिला हुआ है. इसे कानून की भाषा में आत्मरक्षा का अधिकार यानी राइट टू सेल्फ डिफेंस कहा जाता है। भारतीय दंड संहिता (आईपीसी) की धारा 96 से लेकर 106 तक तक आत्मरक्षा के अधिकार का जिक्र किया गया है।

जानिए क्या है अधिकार......

- भोपाल शहर के एडवोकेट आनंद शर्मा बताते है कि आईपीसी की धारा 96 से लेकर 106 तक राइट टू सेल्फ डिफेंस का प्रावधान है। इसके तहत हर व्यक्ति को अपनी सुरक्षा, अपनी पत्नी की सुरक्षा, अपने बच्चों की सुरक्षा, अपने करीबियों और अपनी संपत्ति की सुरक्षा कर सकता है। कुछ परिस्थितियों में अगर आत्मरक्षा में किसी की जान चली जाती है तो राइट टू सेल्फ डिफेंस के तहत रियायत मिल सकती है।


- धारा-100 के मुताबिक सेल्फ डिफेंस में अगर किसी अपराधी की मौत भी हो जाए तो भी बचाव हो सकता है बशर्ते कानूनी प्रावधान के तहत ऐसा एक्ट किया गया हो। अगर गंभीर चोट पहुंचने का खतरा हो, रेप या फिर दुराचार का खतरा हो, अपराधी अगर अपहरण की कोशिश में हो तो ऐसी सूरत में सेल्फ डिफेंस में किए गए अटैक में अगर अपराधी की मौत भी हो जाए तो अपना बचाव किया जा सकता है। लेकिन यह साबित करना होगा कि उक्त कारणों से अटैक किया गया।


आप राइट टू सेल्फ डिफेंस यानी आत्मरक्षा के अधिकार के तहत सामने वाले को उतनी ही चोट या नुकसान पहुंचा सकते हैं, जितनी वह आप को पहुंचाना चाहता है। मान लीजिए अगर कोई आप पर डंडे से हमला करता है, तो आप भी आत्मरक्षा में डंडे का इस्तेमाल कर सकते हैं लेकिन उस पर आप गोली नहीं चला सकते। यदि सामने वाले के हाथ में पिस्तौल है और वह गोली चलाने वाला है, तो आप भी आत्मरक्षा में गोली चला सकते हैं। यह आपका आत्मरक्षा का अधिकार माना जाएगा।

- अगर किसी महिला को लगता है कि कोई व्यक्ति उस पर हमला करने वाला है या रेप करने की कोशिश करता है, तो वह अपनी सुरक्षा के लिए जवाबी कार्रवाई कर सकती है और यह उसका आत्मरक्षा का अधिकार होगा।


इस तरहा की जानकारी के लिये हमारे ब्लॉग से जुडे.

सियासत इस्लाम का लाया हुवा निजाम हे. WhatsApp maswj

"सियासत लाने वाला इस्लाम हे"
        जुम्मा मुबारक
Date :- 05 Feb 2021 
         दुनिया मे सियासत जिसको हिंदी मे राजनीति कहा जाता हे उसकी रणनीति लाने वाला इस्लाम हे , पेहले लोग गुलाम थे जिनको इन्सानियत की तरक्की वाली (ईल्म)  जानकारी को हासिल करने और मानवता इन्सानियत की बात करने वालो को सजा दि जाती थी,लेकीन इस्लाम आने के बाद मानवतावादी सोच को इन्सानो मे बहोत संघर्ष के बाद दाली गइ, इस्लाम आने से पेहले राजा-महाराजा लोग अपनी प्रजा को गुलाम बनाकर रखते थे, यंहा तक के खुद राजा अपने इन्सानी सरीर को साफ करने के लिये गुसल  नही करते थे बलके गुसल (सनान) करना वाले पर  गुनाह साबित करके  सजा होती थी ये इस्लाम की खास खुशी खुशी मेहनत  हे जिसने इन्सान को रुहानी और जिसमानी सफाई के साथ सामाजिक सफाई का इल्म दिया .

   लेकीन अफसोस के साथ हमे देखने को मिलता हे हमारे दिन के जानकारों ने सामाजिक सफाई के कार्यो और सामाजिक मजबूती के कार्यों से खुद को दुर किया जिसकी वजाह से आज हम भारतीय राजनीति मे हास्यास्पद की परिस्थिति मे आ चुके हे.

    इसका इलाज क्या हे ? 

मेरे अनुभव से मे ये केह सकता हु इस्लाम की लीडरशिप वाले मार्गदर्शन और सामाजिक व्यवस्था बनाने वाले संघर्षकारी कार्यों  से सामाजिक शक्ति बनाने के पिछे मुसलमानों को अपनी तमाम शक्ति लगानी चाहिये, तभी हम हर क्षेत्रों मे सफल हो सकते हे.

    सत्ता हासिल करके आप अपनी समस्याओं को दुर नही कर सकते आपको सामाजिक व्यवस्था निर्माण करते हुये सामाजिक शक्ति हासिल करनी होगी.

Telegram Chanel से जुडे.👇👇👇
https://t.me/Huzaifa_patel_SAFTeam_Gujarat

अगर आप हमारे साथ पेहली बार जुड़ रहे हे तो आपको अपना परिचय शेर करना होगा जिसमे आपका नाम और एड्रेस शेर करना होगा.

_और ज्यादा जानकारी के लिये मो.9898335767 संपर्क करे._

Founder Huzaifa Patel
        SAF 🤝Team
Social Dedicated Worker 
        Bharuch,Gujarat.

Friday, 5 February 2021

AIMIM गुजारात मे आने से क्या हाल बन रहे हे.

🔍 हर कोइ औवेशी की नाव में समंदर पार करना चाहता है...
 ▪️बरसों से राजनीति में जाने की खवाहिश रखनेवालें लेकिन मायूस रहेनेवालों के अंदर अचानक चेतना पैदा हो गई है...कयुंकि मुसलमानों के अंदर कोंग्रेस के अलावा कोइ ताकतवर ओप्शन नहि था...और सीनियर कोंग्रेसी लीडर किसी नये को आगे जगह नही देना चाहते थे...AAP, BSP के प्रयोग फेल हो चुके थे...और अपक्ष लड़ने पर हर कोइ को अपनी हैसियत का पता चल जाता था..

▪️औवेसी की पार्टी को गुजरात में लाने के लिये बहोत से लोगों ने कोशिश की थी, लेकिन MIM ने गुजरात में इस लिये दिलचस्पी नहि दिखाई, क्योंकि गुजरात में मुसलमानों का प्रमाण सिर्फ 9 % है. इस लिये राजनैतिक खवाहिशमंदों ने दूसरी पार्टीया अपना ली...रखियाल, जुहापुरा और बड़ौदा से नौजवानों ने तीन तलाक कानून के बाद जो आंदोलन चलायें, वोह लोग भी अपनी जरूरतों और खवाहिशों के बाद अलग अलग राजनैतिक खेमों में बंट गये...

▪️बिहार विधानसभा में पांच विधायकों के जीतने के बाद कौम पर औवेशी का क्रेज सवार हो चुका है...कौम के मूड को देखते हुये दूसरी पार्टीयों में आखरी बेन्च  में बेठे हुये भी मजलिस की भीड में शामिल होने को ही अपना मुकद्दर समझने लगे. हर किसी राजनैतिक परिन्दे को यह अहेसास है कि वोह ओवेशी की हवाओं के सहारे ही अपनी पतंग उडा सकता है...अकेला बीन बजाने पर चंद लोगों के अलावा ज्यादा वोट नहि मिल सकते.

▪️चंद दिनों पहले गुजरात में खडी होनेवाली मजलिस- MIM की ऑफिस में अब 'राजकीय बसंत' आ चुकी है...किसम किसम के फूल यहां आप को नजर आयेंगें...जो कल तक मजलिस को 'कोमवादी'- सांप्रदायिक पार्टी कहेते थे, उन की जबानों से MIM की तारीफ सुनने का मजा कुछ और ही है...

▪️जो लोग SDPI में कुछ दिन पहेले ही जुडे थे, वोह भी रातोरात  पार्टी छोडकर मजलिस के गुणगान गाने लगे है. SDPI आधी से ज्यादा खाली हो चूकी है..AAP पार्टी, BSP के भी बहोत से कार्यकताओं ने राजनैतिक टोपी उतारकर औवेसी की पतंग पकड ली है...ताज्जुब तो इस बात का है कि जो कल तक CAA के आंदोलन में मुसलमानों को 'धार्मिक नारे' न लगाने की जोरदार वकालत करते थे, वोह भी अब औवेसी की पार्टी में 'अल्लाहु अकबर' का नारा बुलंद करते हुये नजर आ रहे है...दलित -मुस्लिम संघर्ष समिति खामोश है...जिग्नेश मेवानी के सभी समर्थक आजकाल मजलिस की सभा की शोभा बने हुये है... 

▪️नास्तिक, वामपंथी के अलावा अलग अलग मस्लक के मौलाना भी अपना दबाव मजलिस पर बना रहे है...अब नयी एन्ट्री हुइ है वोह 'भाइलोग' है  ..गुंडागर्दी और भूमाफिया का इतिहास रखनेवाले, रिटायर्ड पुलिस अधिकारी के रिश्तेदार भी कौम की सेवा करने को तैयार है...

▪️हर कीसी को तमन्ना है कोर्पोरेटर बन जायें...हर कोइ आस लगाये बैठा है...अब दो दिन में लिस्ट फाइनल होगा...

▪️ देखना है कि 'औवेसी की पार्टी' मानी जानेवाली AIMIM पार्टी कौम की 'खिदमत' के लिये किस उम्मीदवार को चुनती है ?- भाईलोग को या आम मुसलमान को❓ हिस्ट्रीशीटर को या नये लोगों को ❓भूमाफियायों को या अच्छी इमेज रखनेवालों को ❓सत्ता की भूख रखनेवालों को या खिदमते खल्क का जजबा रखनेवालों को❓

🎤 The Observer

Monday, 1 February 2021

Full Budget 2021 India


01 Feb 2021 Gujarat Safteam 
ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું

બજેટથી બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2000 અંક વધ્યો

* ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં
* નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં
* મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
* મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
* મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
* સોના-ચાંદી સસ્તું થવાની શકયતા
* સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ
* ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
*  લોખંડ-સ્ટીલ સસ્તું થશે
* 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત
* 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં
* માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ
* સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ
* 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ
* વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ
* મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
* સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
*  ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
* અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
* કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
* આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
* જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
* આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
* હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
* 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
* તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
* કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
* મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
* પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
* રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
* રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
* રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
* ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
* 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
* ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
* હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
* ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
* જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
* ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
* હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી
* રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે
* એર ઈન્ડિયાએ સરકાર વેંચશે
* આ વર્ષે એલઆઈસીનો IPO આવશે
* ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી. 
* 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે. 
* NRI ને ઓડિટમાં છૂટ મળશે. 
* ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.સ્વચ્છ

🔹 FULL BUDGET

લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી.

LEARN MORE→
રાજ્યમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી બન્યો છે. આ એક્ટ હેઠળ કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ રૂપાણીએ આ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે કોઇ પણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે આ કાયદો લાગુ પડશે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. મુખ્યમંત્રીએ આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે.
_______________________________________


લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી
દસ્તાવેજો સાથે કલેક્ટરને કરવાની રહેશે અરજી
કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિ
સમિતિ ૧પ દિવસે બેઠક કરશે કરી ફરિયાદની સમીક્ષા કરશે
ફરિયાદમાં સત્યતા કેટલી તેની સમિતિ ખરાઈ કરશે
ફરિયાદ પર ર૧ દિવસમાં લેવાનો રહેશે નિર્ણય
આ કાયદાના અમલ માટે સ્પેશિયલ કોર્ટની રચના
દરેક સ્પેશિયલ કોર્ટમાં સરકારી વકીલની નિમણુંક
છ મહિનામાં વિશેષ કોર્ટ કેસનો નિકાલ કરશે
વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બંને પ્રકારની કોર્ટ કાર્યવાહીની સત્તા
ફરિયાદમાં થયેલા આરોપો ખોટા છે પુરવાર કરવાની જવાબદારી આરોપી જવાબદારી આરોપી ભૂમાફિયાના શિરે
દોષિત ઠરે તો ૧૦થી લઈ ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ
ફરિયાદ દાખલ થયાના ૩૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની રહેશે
ફરિયાદની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે
સરકારી જમીન પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટર-સરકાર સૂઓમોટો લઈ શકશે
સ્પેશિયલ કોર્ટ પણ લઈ શકશે સૂઓમોટો લઈ કમિટીને આપી શકશે તપાસના આદેશ

વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે. આ કાયદા હેઠળ કેસ આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે. આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. ફરિયાદ FIR નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. આ કાયદા અન્વયેના ગૂનાઓની તપાસ DYSP ના દરજ્જાના અધિકારી કરશે. તો સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. આ ઉપરાંત વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસારસરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. આ ઉપરાંત વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...