Followers

Monday, 23 March 2020

તા.૨૩-૦૩-૨૦૨૦ નું આ જાહેરનામું ભરૂચ જીલ્લા માટે છે.coronavirus



એમાં બીજા પેજ ઉપર _*"અપવાદ"*_ જણાવેલા છે. તે મુજબ અનાજ, શાકભાજી, કરિયાણું, મેડિકલ સ્ટોર, ટેલિફોન વિગેરેને લગતી સેવાઓ ચાલુ રાખી શકાશે.
_*પરંતુ તેવી જગ્યાએ કોઈ ભીડ ના થાય અને જાહેરનામાનું ઉલ્લંઘન કે ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે*_

અને તેવી દુકાન કે સેવાઓ બંધ કરાવવા બાબતે જો કોઈ પોલીસકર્મી કે અન્ય કોઈ સરકારી અધિકારી તરફથી દબાણ કરવામાં આવે તો નીચેના ટેલિફોન નંબરો પર સંપર્ક કરવો.

(જંબુસર/આમોદ તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી જંબુસર
7567011407

(ભરૂચ/વાગરા તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી ભરૂચ 
9978405256

(અંકલેશ્વર/હાંસોટ તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી અંકલેશ્વર
7567011436

(ઝગડિયા/વાલિયા/નેત્રંગ તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી ઝઘડિયા
7567011411

ઉપરોક્ત અધિકારી તરફથી સંતોષકારક જવાબ ન મળે તો નીચેના નંબરો પર સંપર્ક કરવો

નિવાસી અધિક કલેકટરશ્રી ભરૂચ
9978405177

કલેકટરશ્રી ભરૂચ
9978406205

https://collectorbharuch.gujarat.gov.in/

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...