Followers

Friday, 27 March 2020

free khana coronavirus

*આ મેસેજ વધુ ને વધુ ફોરવર્ડ કરશો, આપણે કોઈનું પેટ ન ઠારી શકીએ પણ આટલું તો કરી જ શકીએ...*

*જરૂરિયાતમંદોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન મળશે!* 

*અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ટિફિન હેલ્પલાઇન ચાલું થઈ ગઈ* 
*અમદાવાદ* 
પ્રશાંત પંડયા 
હેલ્પલાઇન નંબર ૧૫૫૩૦૩ 

*સુરત* 
આર. સી. પટેલ ૯૮૨૪૩૪૫૫૬૦ 

*વડોદરા* 
ક્રિષ્ણાબહેન સોલંકી ૦૨૬૫-૨૪૫૯૫૦૨

*રાજકોટ*
ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪

*જામનગર* 
એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭

*ભાવનગર* 
ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫

*ગાંધીનગર* 
અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ 

*જુનાગઢ*
હિતેશ વામજા ૯૮૯૮૧૪૬૮૬૫


કોરોનાને લઈ જનજીવન ઠપ્પ છે અને દેશમાં લૉકડાઉન છે ત્યારે નિરાધાર વડીલો, વૃદ્ધો, જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સૂવે એ માટે રાજ્યનાં આઠ મહાનગરોમાં સંવેદનશીલ CM રૂપાણીએ ખાસ વ્યવસ્થા ગોઠવી છે.  રાજ્ય સરકારની આ સેવાનો લાભ લોકોને મળી રહે એ માટે સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. નીચે જે-તે શહેરનાં અધિકારીઓનાં નંબર આપ્યા છે. વૃદ્ધો, નિરાધારો, જરૂરિયાતમંદો, રોજેરોજનું કમાઈ ને ખાનારા લોકો આ નંબર પર ફોન કરી ને ટિફિન નિઃશુલ્ક મંગાવી શકે છે.

कच्छ Demolition 2026 Riport।

कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों,  इस रिपोर्ट को तैयार करने का...