Followers

Friday, 27 March 2020

free khana coronavirus

*આ મેસેજ વધુ ને વધુ ફોરવર્ડ કરશો, આપણે કોઈનું પેટ ન ઠારી શકીએ પણ આટલું તો કરી જ શકીએ...*

*જરૂરિયાતમંદોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન મળશે!* 

*અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ટિફિન હેલ્પલાઇન ચાલું થઈ ગઈ* 
*અમદાવાદ* 
પ્રશાંત પંડયા 
હેલ્પલાઇન નંબર ૧૫૫૩૦૩ 

*સુરત* 
આર. સી. પટેલ ૯૮૨૪૩૪૫૫૬૦ 

*વડોદરા* 
ક્રિષ્ણાબહેન સોલંકી ૦૨૬૫-૨૪૫૯૫૦૨

*રાજકોટ*
ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪

*જામનગર* 
એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭

*ભાવનગર* 
ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫

*ગાંધીનગર* 
અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ 

*જુનાગઢ*
હિતેશ વામજા ૯૮૯૮૧૪૬૮૬૫


કોરોનાને લઈ જનજીવન ઠપ્પ છે અને દેશમાં લૉકડાઉન છે ત્યારે નિરાધાર વડીલો, વૃદ્ધો, જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સૂવે એ માટે રાજ્યનાં આઠ મહાનગરોમાં સંવેદનશીલ CM રૂપાણીએ ખાસ વ્યવસ્થા ગોઠવી છે.  રાજ્ય સરકારની આ સેવાનો લાભ લોકોને મળી રહે એ માટે સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. નીચે જે-તે શહેરનાં અધિકારીઓનાં નંબર આપ્યા છે. વૃદ્ધો, નિરાધારો, જરૂરિયાતમંદો, રોજેરોજનું કમાઈ ને ખાનારા લોકો આ નંબર પર ફોન કરી ને ટિફિન નિઃશુલ્ક મંગાવી શકે છે.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...