મુરબ્બી વડીલ ,બેનામ મોલ્વી સાહેબ
કરોડો રુપીયા ના જમીન જાગીર ના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડો અને ચંદા ફ્રોડ ના કાંડો ના પુરાવા સોસીયલ માડીયામા નહી આપુ.
ઈન્શા અલ્લાહ જરુર પડી તો એક દીવસ ભારત અને વીદેશી સંસ્થાઓ CBI ,RCMP, CBSF, MI6 અને ED ને આપીશ.
તમારા જેવા બીજા ઘણા લોકો જે આકૌભાડીઓ ના આંધણા બચાવ મેદાનમાં ઉતરી પડે છે, એમને ખ્યાલ નથી કે શરાફતના સફેદ લીબાસ પાછળ કેવા કેવા ગેરકાનુની ગોરખ ધંધાઓ કર્યા છે.
તમે લોકો કહો છો કે એમને મળો અને સાથે બેસીને વાત કરો... તો તમે જાણી લો કે. મારા તરફથી કોઈ કચાસ બાકી રાખી નથી. ૧૫ મે ૨૦૧૯ ના રોજ શેખ હનીફ લુહારવી સાથે રુબરુ મુલાકાત કરી. મુફતી અહમદ ખાનપુરી ના આદેશ થી સમાજ ના એક સજ્જને માટીંગ ગોઠવી હતી.
શેખ હનીફ લુહારવીને લંડનમા મારા ઘરે તેડી લાવ્યો હતો. અને એમને સોફા પર બેસાડ્યા અને એક શીષય તરીકે હુ જમીન પર બેઠો.
બે- લેપટોપ લઈને બેઠો હતો. ( શેખ ને એમના કૌભાંડો સમજાવવામા આસાની થાય એટલા માટે)
દાસ્તાને ઈબારત ખોલી હતી.
શેખ હનીફ લુહારવી ને તે દરેક પુરાવા બતાવ્યા કે વીદેશ ઈંગ્લેનડ , કેનેડા ની સરકાર ના સકંજામાં આવી જશો.. ગયે વર્ષે Interpol ના રેડ ઝોનમા ઉમેરાયેલા ૫૮૦૦૦ ની યાદી , એવા લોકો જેના ઉપર આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાંપતી નજર રાખવામા આવી રહી છે.
શેખ હનીફ લુહારવીને, સમજાવ્યું કે તમે દેશ કે વીદેશ ની જેલમા ગયા તો તમારી ઈસતેદાદ વેડફાઈ જશે. કોમને તમે જે ફાયદો તાલીમની અને ખાનકાહી લાઈન થી આપી શકતા છો. તે બંધ થઈ જશે.
અને તમારા આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડો અને દેશદ્રોહ ના કાંડો જ્યારે દેશ અને વીદેશ ના ટીવી મીડીયા મા ફેલાસે ત્યારે, ભારત ના સઘળા મુસલમાનો પર દેશદ્રોહીઓ ના આક્ષેપો સાથે આતંકી હુમલાઓ કોમી રમખાણો થશે, લાખો નીર્દોષ મુસલમાનો ની હત્યા થશે, હજારો લાખો માબહેનો ની ઈઝઝત અસમીયતા લુટાશે. અને ભારત દેશના મુસલીમો પર દેશદ્રોહી નો કાયમી સીક્કો વાગી જશે.
આ ભયાનક ચીતાર હકીકત ન બને એટલા માટેઅગમચેતી વાપરો. અને બંધ કરો તમારા હવાલા કૌભાંડો અને દેશદ્રોહ ના કાંડો. તમે બધા ભક્તો ચોંકી જશો જ્યારે હુ ભારત દેશ ના સંરક્ષણ સાથે કરેલા દેશદ્રોહી ચેડાઓ નો પર્દાફાશ કરીશ.
શેખ હનીફ લુહારવીએ , ૧૫ મે ૨૦૧૯ ની માટીંગ મા પાંચ વાત કુબુલ કરી હતી.
૧) ખરોડ ,વેલકેર હોસપાટલ નો સંપુરણ કારોબાર વહીવટ કોમ ના આગેવાનો ને આપી , પોતે તમામ ઝીમમેદારી થી ફારીગ થઇ જશે.
એ લક્ષ્ય પુરુપાડવા માટે, શેખ હનીફ લુહારવીના કહેવા પ્રમાણે , એક પ્રાઈવેટ કંપનીને હોસપીટાલ ના મેનેજમેનટ નો કારોબાર આપી દેવો, જે વીષય ની વાતા ઘાટો ચાલુ છે, અને રમઝાન ( ૨૦૧૯) પછી ઈન્શાઅલલાહ મુકમ્મલ થઈ જશે,
જ્યારે એક મુકમ્મલ લોબી( ટીમ) તૈયાર થઈ જશે જે ખરોડ, વેલકેર હોસપીટલ ની તમામ ઝીમમેદાર ઉઠાવી શકસે, તયારે શેખ લુહારવી સંપુર્ણ પણે વેલકેર હોસપીટલ ની ઝીમમેદાર માથી આઝાદી લઈ લેશે.
૨) ટોરોનટો, કેનેડા ખાતે આવેલી સ્કારબોરો મુસલીમ અસોસીએસન- જામે અબુબકર સીદદીક નામની સંસ્થા છે
જેના સાથે જાણ્યે અજાણ્યે શેખ લુહારવી સંકળાયેલા છે.
એ સંસ્થા ના ટ્રસ્ટીઓ ની દાવત પર ટોરોનટો ના સફર પ્રોગ્રામ કરે છે,
આ ટ્રસટીઓ ના સાથે સંકળાવુ શેખ લુહારવી માટે કેટલું મહાનુકસાન કારક સાબીત થઈ રહેલું છે, તે પુરાવા સહીત એમને બતાવ્યું કે શેખ લુહારવી માટે કાયમી કેનેડા આવવાનું બંધ થઈ શકે.
શેખ લુહારવી, ઈનશાઅલલાહ , હવે ખાલીસ સકારબોરો મુસલીમ અસોસીએસન ના પ્રોગ્રામ પર નહી આવે, અને આહીસતા આહીસતા એમના થી કીનારા કશી એખતીયાર કરી લેશે. એવી બાહેંધરી આપી છે.
માત્ર શેખ લુહારવી ના કારણે, હુ , આ અબુબકર મસ્જીદના ચોરો, લફંગાઓ , લુટારાઓ, બળાતકારી પર આગળ કામ વધારી નથી શકતો, કારણ કે મારા શેખ લુહારવી એ લોકો સાથે ઘણા નજદીક થી સંકળાયેલા છે. શેખ લુહારવી એ લફંગાઓ ના ચુંગલ માથી નીકળે, એટલે સફાઈ કામ શરુ કરી શકાઇ. ઇનશાઅલ્લાહ
૩) શેખ હનીફ લુહારના દુબઈ ના સફર અને તેના બારા મા તફસીલી ગુફતગુ થઈ. અને સીધા કે આડકતરા નુકસાન ના અંદેશાઓ અને એનાથી બચવું.
શેખ હનીફ લુહારવી , પોતે ખુબ જ સાવધાની થી કામ લેસે અને બીન જરૂરી કોઈ સફર નહી કરે. ( ત્યાર પછી ૨૦૧૯/ ૨૦૨૦ મા કોઈ સફર કર્યો નથી.
૪) અમેરીકા જવુજ નહી, બની શકે તો એ શબ્દ પણ ભુલી જવો. મ શેખ હનીફ લુહારવી ને આજથી ૧૪ વરસ પહેલા ટોરોનટો ના મુખલીસ સાથીઓ તરફથી કહેલી વાત યાદ અપાવી કે તમારે દુનીયા ના દરેક દેશ મા જવાનું પણ અમેરીકા નહી.
કોઈ ની પણ વાત મા ભોળપણ મા આવી જવું નહી.
શેખ હનીફ લુહારવી ને કેનેડાથી અમેરિકાની સરહદ પર
૧૪ ડીસેમબર ૨૦૧૭ ના, અટકાયત કરી અમેરીકા જવા નહી દીધા, ૮ કલાક સુધી ખુબ ઉલટ તપાસ કરી, અને છેવટે એમના ૧૦ વર્ષના અમેરીકાના વીઝા કેનસલ કરીને , કેનેડા તડીપાર કર્યા. અમેરીકાની સરહદ પરથી પરત ટોરોનટો આવતા, રસ્તામાં શેખ હવીફ લુહારવીએ હાર્ટએટેક આવી ગયો હતો, અને સ્ટફવીલ હોસ્પીટલ મા દાખલ કરવામા આવ્યા હતા.
શેખ હનીફ લુહારવીને સાથે લઈ જનારો, અમેરિકાથી તડીપાર થવાના આ બનાવ બન્યા પછી, હજુ સુધી ઇકબાલ પાચભાયો અમેરીકા ગયો નથી.
શેખ હનીફ ઉમમત માટે ખુબજ કીમતી છે, કોઈ ખોટા કારણે દેશ વીદેશ ની જેલ મા વેડફાઈ જવા માટે નથી. હજારો તાલીબે ઈલમની તાલીમ તરબીયત નો મસલો છે.પોતની અને ઉમ્મતની હીફાઝત નો મસલો છે.
૫) મૌ. જુનેદ પટેલ ની attablig.com થી થયેલા ૨૦૧૧ થી ૨૦૧૯ સુધી ના નુકસાન ની તફસીલી ગુફતગુ થઈ. કે આ વેબસાઈટ હઝરત ને કેટલું નુકસાન પહોંચાડી રહી છે.
કોઈ પણ દેશ વીદેશી સરકારે , શેખ હનીફ લુહારવીના વીદેશ સફરો નો મેળ બેસાડવો હોય તો, attablig.com પર જોઈ લેવું. શેખ હનીફ લુહારવીને પાછલા ૧૧ વર્ષનો રેકોર્ડ બતાવ્યો કે attablig.com તમુને ડુબાડશે.
શેખ હનીફ લુહારવી ,રમઝાન (૨૦૧૯) ના આ સફર પછી
મૌ. જુનેદ પટેલ કઠોર ના સાથે મુલાકાત કરી , ફાયદો કમ નુકસાન ઝયાદા વારી attablig.com ની સંપુરણ ચર્ચા કરી, આપસમા નક્કી થયેલી તરતીબ ને અમલ મા મુકશે.
હજુ સુધી અમલ કર્યો નથી:
જનાબ બેનામ મોલ્વી સાહેબ, હવે તમે અને તમારા જેવા શુભચિંતકો શેખ હનીફ લુહારવી ને જેલ જતા રોકી શકતા હોવતો રોકો..
અને હા રહી વાત કે એ લુહારવી , ખાનપુરી વસ્તાનવી ને કંઈ ફરક પડ્યો નથી. તો જાણી લો કે શેખ લુહારવી એ એમના બીઝનેશ પાર્ટનર પાસે જઈને કર્યું કે મને આ બધા મામલા માથા બહાર કાઢી આપ. સમાજના બે સજ્જનો એ મારા સાથે વાર્તાલાપ કર્યા. કે શેખ હનીફ ને જેલ જતા રોકવા છે.
નાચીઝે ઉપરોક્ત પાંચ શરતો યાદ અપાવી કે એનુ પાલન કરો. ચાર મહીના થઈ ગયા હજુ સુધી શેખ હનીફ લુહારવીએ જવાબ આપ્યો નથી. તમેજ પુછી લો કે શા માટે ધોબીઘાટ ખરોડ હોસ્પીટલ છોડવી નથી?
**************************
અનુસંધાન બીજા ભાગ મા
**************************
**************************
અનુસંધાન બીજો ભાગ
તારીખ ૧૬ જુન ૨૦૨૦
*************************
મુફતી ખાનપુરી અને મુફતી બારડોલી એ કેનેડા બોગસ ચંદો કરાવ મોકલેલ સફીર વીષે જ્યારે મને ખબર પડી, એટલે તેને કેનડા છોડી ને ભગાવયો, કે પહેલા ફલાઈટ પકડી ને પનામા નીકળ. એ બોગસ ચંદા રસીદ તમને ઓડીયોના જવાબ સાથે મોકલું છે.
અબુબકર મસ્જીદ વારા માટે એટલું જ જાણી લો કે અંદાજે ૮લાખ ડોલરની હેરફેર કરાવ વાળો ફારઓન અબ્દુલહય પટેલને કમીટી માથી કાઢી મુકયો છે.
બેનામ મોલ્વી સાહેબ, શાંતી અને ધીરજ રાખો .
મારા પાસે અલહમદુલીલલાહ બધા પુરાવા છે.
બસ નીર્દોષ મુસલામાનો ના જાનમાલ અને ઈઝઝત આબરૂ નો ખ્યાલ રાખીને અડકી ગયેલો છું. હજારો કરોડોના હવાલા કૌભાંડો અને દેશદ્રોહ ના કાંડો નો પર્દાફાશ થશે ત્યારે ભારત દેશમાં જે કોમી રમખાણ નું જે તાંડવ મચાસે તે, વીચાર માત્રથી અત્યાર સુધી કોઈ પગલા નથી લીધા..
તમે બધા ભક્તો પુરાવા પુરાવા ની લત લઈ ને બેઠેલા છે.
કોઈ દીવસ ખરોડ આમલીવાલા હોટલ પર બેઠક કરીને શેખ લુહારવીએ કરેલા દેશદ્રોહ ના સોદાઓ સમાજ સમક્ષ આવી ગયાને તો સોથી પહેલા તમેજ તમારું નામ અને મોબાઈલ નંબર બદલી નાખશો.
CBI ને ૧૪,૦૦૦ કરોડ નો હીસાબ આપતા મોલ્વી વસ્તાનવી સાહેબ ને પસીનો છુટી જસે અને કેટલા વર્ષો ની જેલ લાગશે
સોશીયલ માડીયા મા લખી ને જાગૃતી લાવવાનું કારણ એ જ છે કે, જમીન સ્તરે આ કૌભાડી બની બેઠેલા ધર્મ ગુરુઓ ને સમાજ ઓળખે અને જાકારો આપે. અને પાણી માથા પરથી વહી જાઈ તે પહેલા સજાગ થઈ જાવ
મારી દુશ્મની છોડો... સમાજ ને બચાવવાની કોશીસમા લાગી જાવ ..રમખાણો સળગશે તો તમે પણ બચવાના નથી ... હકની લડત મા જો અવામ બદઝન પણ થઈ જાય તો કશુ ખોટું નથી...
રામ-રહીમ અને આશારામ ના હજારો અંધભક્તો ના ટોળા હતા, સમય સમયની વાત છે સાહેબ...વખત પર પડછાયો અને સીંહની પુછડી પણ સાથ છોડી દે છે.
કેનેડા સરકાર શ્રી ને મુફતી ખાનપુરી અને મુફતી બારડોલી ના બોગસ ચંદા રસીદો આપી ચુકયો છે. ભારત સરકારશ્રી મા આપવાના દીવસો નહી આવે એવી દુઆ સાથે રજા લઉ છુ
ચીંતન મનન કરશો... અને મુફતી અહમદ ખાનપુરી ને કેનેડા મા કરેલા બોગસ ચંદા વીશે હકીકત પુછી લેશો..નહીતર તને આક્ષેપો અને બદગુમાની પર ઉતરી પડશો..
ઈદરીસ નવલખી
૧૬ જુન ૨૦૨૦