Followers

Thursday, 9 August 2018

WhatsApp vairal mesaj bharuch

DATE:- 09/08/2018

અસ્સલામો અલયકુમ...
સલામ બાદ આપણો સમાજ ભરૂચી વ્હોરા પટેલ તરીકે જાણીતો છે.
આપણા વડવાઓ અભણ હતા પરંતુ ઘણાજ દુરંદેશી હતા.તેઓ આપણા માટે પુષ્કર વારસો મુકી ગયા.પરંતુ આપણાથી એનો ગમેતે કારણસર સદઉપયોગ  થ
ખેર ૧૯૭૫ થી ૧૯૯૦ સુધી ભરૂચના રાજકારણમાં  તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,ધારાસભા, સંસદસભા અને જીલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં આપણુ પ્રતીનિધિત્વ અને વર્ચસ્વ હતું, ૧૯૯૦ થી કોઈની નઝર લાગી હોય એમ અંદર અંદર કુસુંપ થવાથી આજે થોડુઘણુ પ્રતિનિધિત્વ તો છે. પણ આપણા સમાજની આગેવાની ખતમ થઈ ગઈ. આજે કોઈએવા નેતા નથી જેમનું પોલીટીકલી વજન હોય.
એકબીજાના દોષારોપણમાં આપણા સમાજે આપણી આગેવાની ગુમાવી દીધી છે. ભયંકર શૂન્ય અવકાશ છે.
જેના માટે એકલા નેતા જવાબદાર નથી આપણે આખો સમાજ પણ એટલોજ જવાબદાર છે. કોઈએ ખોટાને ખોટો કે ખરૂ કહેવા કે માર્ગદર્શન આપવાની તસ્દી લીધી નથી.મીઠું પી ગયા હોય એમ સારા દીર્ઘ દ્રષ્ટી વાળા સજ્જન માણસો અપમાન થવાની બીકે ખૂણામાં બેસી ગયા. એવું કહેવાની હીમત પણના કરી કે ભાઈ તમો હમારાથી આગેવાન છો. આ બધુ બંધ કરો નહીતો હમો તમારો બહીષ્કાર કરીશું, તમારે કંઈ ગુમાવવાનું નથી ગુમાવવાનું સમાજે છે.  અને ખરેખર સમાજે ઘણું બધુ ગુમાવ્યુ અને હજુ ગુમાવી રહ્યા છે.
       ખેર હવે જાગ્યા ત્યાંથી સવાર રાજકીય આગેવાનોને એક જુથ થઈ સાચું કહેવાની હીમત કરવી પડશે,
સમાજે ઘણું ગુમાવ્યું છે. માટે રાજકીય આગેવાનોને પણ વિનંતી કે સમાજનો વિચાર પહેલા કરશો. સમાજની બાબતમાં રાજકારણ ના લાવશો. જીલ્લામાં આદિવાસી પછી સૌથી વધુ ધરાવતો આપણો સમાજ આજે અછુત થઈ રહ્યો છે. બીચારો થઈ ગયો છે. આપણો સહકાર મેળવવા બધા તૈયાર પણ આપણને સહકાર આપવા કોઈ તૈયાર નહી. કેટલી બદનશીબી કહેવાય.
આનું કારણ આપણી ના ઈત્તેફાકી.
સમાજને કશુ આપીના શકતા હોયતો કંઈ નહી પણ વ્યક્તિગત લાભ માટે  સમાજનો ભોગ ના લેવા વિનંતી કરૂ છું.
કંઈ ભુલ હોયતો માફ કરશો. વ્યક્તિગત કોઈએ માથે લેવું નહી આ બાબત જનરલ છે અને સો ટકા સાચી છે.
                 આ પોસ્ટ મે કોપી કરેલી છે સમાજના કોઈ સાચા ફિકરમંદ ભાઈ એ લખી છે

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...