Followers

Saturday, 11 July 2020

masej WhatsApp corona virus & lockdown gujarati

*સાચું જાણવાની ની હિંમત છે હોય તો જ વાંચજો*

*જો આપણે હવે મૂંગા થઈને બેસી રહીશુ તો  દેશ બરબાદ કરવા મા આપણે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બનીશુ,*

*કોરોના અને લોકડાઉન આ બે શબ્દો મા થી બહાર નીકળી ને હકીકત બાજુ નજર નાખો,*

*લોકડાઉન ના નામે બધું જ બરબાદ થઇ રહ્યું છે, સાચા ડેટા  અને માહિતી તપાસો, દુનિયા ના એક પણ દેશ મા  ભારત જેવું લોકડાઉન નથી,*

*અમેરિકા આને યુ.કે મા પણ આવું નથી,*
*આપણે એમના જેટલાં આર્થિક સધ્ધર પણ નથી કે ધંધા રોજગાર વગર જીવી શકાય,*  

*શુ સવારે 8 થી 12 બજારો ખુલ્લા રાખવાના*
*અને 12 પછી લોકડાઉન..સાલુ કઇ સમજમા આવતુ નથી* 
*શુ 12 વાગ્યા પછી કોરોના આવે..?*

*સરકારની ગાઇડ લાઇન મુજબ માસ્ક .સેનેટાઇઝર સોશ્યલ ડીસ્ટન્ટ રાખી ને ધંધા રોજગાર ચાલુ કરાવા અપીલ કરો*

*શુ થશે નાના તથા ગરીબ..મધ્યમ વર્ગ શ્રમજીવી વર્ગ નુ..??*

*દેશ મા 50/60 કરોડ વસ્તી રોજ કમાઈ ને પોતાનું પોષણ કરે છે,એમનું બધા વિચારો,*

*42 દીવસ કરતા પણ વધારે સમય થયો કોરોના થી 136 કરોડ ની વસ્તી મા 1800 મૃત્યુ થયાં છે*  
  
*ભારત મા તાવ,શરદી, મેલેરિયા,ફ્લ્યુ ન્યુમોનીયા જેવા સામાન્ય રોગ મા વર્ષે 3 લાખ લોકો મૃત્યુ પામે છે,*

*ડેગ્યુ..સ્વાઇન ફલુ..ચીકન ગુનીયા..કેન્સર..હાર્ટ એટેક એની સંખ્યા અલગ*
*(સરકારી માહિતી મુજબ )*

*અને કોરોના થી જે  1800 મૃત્યુ થયાં છે  એમાં મોટાભાગ ના વૃદ્વ વ્યક્તિ અને કોરોના સિવાય ની બીજી બીમારી ધરાવતા હતા,*

*કોરોના નો મૃત્યુ દર બીજી સામાન્ય બીમારી ની સરખામણી મા કશુંજ નથી*

*WHO,  સરકાર  અને દુનિયા ભર ના  વૈજ્ઞાનિક એવુ કહે છે કે કોરોના ની હજી કોઈ દવા કે રસી મળી નથી*

*તો સરકાર લોકો ને  કોરન્ટાઇન કરીને સાજા કરે છે તે કઈ દવા થી સાજા કરે છે..*???????*

*અને જો એ દવા થી કોરોના મટી જતો હોય તો બધા ને એ દવા આપી ને  આ ખેલ ખતમ કરો*

*ચાર /પાંચ  મહિના થી હજી સુધી  કોરોના ની દવા કે રસી તો દૂર ની વાત  પણ હજી કોરોના ના લક્ષણો શુ છે  તે નકકી નથી કરી શકતા,*   

*દર 5/7  દિવસે નવા લક્ષણો ની જાહેરાત થાય છે, ટ્રીટમેન્ટ ના નામ પર નજર કેદ કરી રાખવા,*  

*લાખો લોકો બિચારા મજૂરી પર જીવતા હતા એમનું જીવન હરામ કરી નાખ્યું,* 

*ક્યારેય પણ આવા સંજોગો મા સરકાર લોકો મા નકારાત્મક માનસિકતા કે ડર ઉભો થાય એવી જાહેરાતો ઉભી ના કરે*

*પણ દિવસ રાત લોકો ના માનસ મા કોરોના   કોરોના નુ રટણ કરી ભયાનક ડર પેદા કર્યો,*

*આપણી  દેશી ચિકિત્સા પદ્ધતિ મા કોરોના અને  બીજા રોગ મા  રોગ પ્રતિકારક શક્તિ વધારવા ના  હજારો ઘરેલુ ઉપચાર છે*

*પણ જો આપણે જાતે સાજા થઇશુ તો        દવાઓ,  ટેસ્ટિંગ કીટ,  માસ્ક,  ગ્લોવઝ  આ ની ખરીદી મા કરોડો ની કટકી બંધ થઇ જશે,*

*રાજ્ય મા બહાર થી મજૂરી કરવા આવેલા શ્રમિકો  એમના વતન મા પાછા જાવા લાગ્યા,* 

*સરકારે મીડિયા થાકી એવો ડર અને ભય ઉભો કર્યો છે કે અહીં થી ગયેલા મંજુર અને કારીગર વર્ગ  6/12 મહિને  પણ  પરત નઈ ફરે*  
*અને તેના લીધે તમામ ધંધા રોજગાર સંપૂર્ણ પડી ભાંગશે*  

*અને ત્યારે ભૂખ મરા અને આર્થિક સંકડામણ થી જે મૃત્યુ થશે  તે કોરોના કરતા ક્યાય મોટો હશે,*

*દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રાજકીય માનસિકતા ધરાવતા હોય છે  કોઈ ને કોઈ રાજકીય વ્યક્તિ માટે આદર ભાવ કે સહાનુભૂતિ ધરાવતા હોય છે*

*પણ અત્યારે તે બધા મુદ્દાઓ ને બાજુ પર રાખી, ભોગ બની રહેલા ગરીબ,મધ્યમવર્ગ.. મંજુર ને કારીગરો ના જીવન નો વિચાર કરો,* 

*લોકડાઉન નામના નાટક નો અંત લાવી જીવન રાબેતા મુજબ થાય એવો અવાજ ઉઠાવો,*
 
*માનસિકતા  થોડી તટસ્થ રાખી સમગ્ર બાબત ને વિચારો  સાચી માહિતી   ( મીડિયા  કે ન્યુઝ ચેનલ  સિવાય ના  સ્ત્રોત ) મેળવી  ને સાચું ખોટું નકકી કરો,  ભારત મા જુદા જુદા રાજ્યો મા કોરોના નુ પ્રમાણ કેમ જુદું જુદું છે,*

*કયા દેશ મા હકીકત મા કોરોના થી નુકસાન થયું છે કે નઈ, કોરોના સામાન્ય ઘરેલુ ઉપચાર થી આસાની થી માટી શકે છે એ જાણો,*  

*આશ્ચર્ય ની વાત તો એ છે કે ભારત આને ભારત ની બહાર ના દેશ મા જે ડોક્ટર કોરોના સંક્રમિત થયાં હતા તે ઓ  કોઈ જ દવા લીધા વગર 6/7 દિવસ મા  દેશી  અને કુદરતી ઉપચાર થી 100% સાજા થઇ ફરી કામ પર લાગી ગયા છે,*
 
*તો આંખો ની સાથે દિમાગ નો ઉપયોગ કરી  આ માનવ સર્જિત ઉપાધિ નો અંત લાવો*

*અને આ લોકડાઉંન ના ફારસ ને બંધ કરાવા સરકાર ને રજુઆત કરો નહિ તો બરબાદ થઈશું ,*

 *જય ભારત જય જવાન જય કિશાન*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...